________________
-
-
-
-
:
-
-
-
હાલાર
છે જીવિજયarીરેજી મહારાજની 0 201 205C UHOV VO Parcelona PU NRI 231120473
- સંત્રી
પ્રેમચંદ સેદજી ઢફ
' ૮૯
હેમેન્દ્રકુમાર સાસMલાલ we
(૨૪જકોટ) સંજયંક કીરચંદ જૈઠ :
વઢવ૮).
2 Sિ • હવાઈફક : WWWાજ્ઞાTM વિMI શિવાય ઇ મઝa a
(Bt cજ8)
PhMWNS . .
વર્ષ: ૮ ] ૨૦૫ર માગસર સુદ-૧૪ મંગળવાર તા. ૫-૧૨-૯૫ [ અંક ૧૫
-અવ૦
છેપ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૪ ૨૦૪૩, અષા સુદિ–૧૦ ને સેમવાર, તા. ૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, છે મુંબઈ ૬. (પ્રવચન ૬ ઠું)
[ગતાંકથી ચાલુ) (2 જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે 8 ક્ષમાપનાછે એક ગામમાં અમે માસુ હતા. સાધર્મિક વાત્સલ્ય થવાનું હતું તે તેની 8 મારી હાજરી માં જાહેરાત કરી અને સાથે સાથે કહ્યું કે-ગરમ પાણી પીવાવાળાએ ગરમ છે પાણી સાથે લઈને આવવું. મેં કહ્યું કે તમે ખરા ભગત છે..! જેને જમાડવા માગે જ છે, જેની ભક્તિ કરવી જોઈએ તેને પાણી સાથે લાવવા કહે છે. તે ડાહ્યા હતા માટે
પોતાની ભૂલની માફી માગી અને બધી વ્યવસ્થા જુદી કરી તમે તે કહે છે કે, ગરમ પાણીની વ્યવ થા કયાં કરીએ? આજે ધર્મ કરનારને ધર્મ મરજી મુજબ કર છે પણ આજ્ઞા મુજબ કર નથી. તમારે ધમ આજ્ઞા મુજબ કરે છે મારજી મુજબ કરવે છે? આજે તમે જે રીતે જમાડે છે તે જોઈએ તે લાગે કે અપમાન જ કરે છે. આવી છે. 8 રીતે ભક્તિ કરવાનું તમને કેને કહ્યું છે? શક્તિ હોય તે પ્રમાણે ભક્તિ કરે. શક્તિ છે હોય તે એક સાઘર્મિકને જમાડે, બેને જમાડે પણ અધિક જમાડે એવું કેઈ કહેતું { નથી. તેવી ય શક્તિ ન હોય તે કરવાની જરૂર પણ નથી. ગરીબ પણ શક્તિ મુજબ
સાધર્મિકને બેલા અને જમાડે છે. માટે તમે બેટી વાતે ન કરે કે વિધિપૂર્વક જ સાધર્મિક વારસલ્ય આજે થઈ શકે તેમ નથી.
કર
*
જ