________________
* ભાર મગેર મઠન શ્રી મુનિ સુવતસમી જિનાલય શતાબ્દી વર્ષે શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલલાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની છે 6 ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન હું મંદિરથી મંડિત ભૂમિ તીર્થસ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થ સ્વરૂપ ભાભરA નગરના જિનાલયેના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ ઇ .
પાંચ જિનાલયો ? ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ ૬ ૨ શ્રી 4 શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. 8. વાસુપૂજય છે સ્વામી જિનાલય છે. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાનો શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય- આ બિલ શાળા, ભેજનશાળા, ૨ પાંજરાપોળ : જીવદયાની જયોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે 8 નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૫૦૦ જેટલા છે ઢોરને આશ્રય મળતું હોય છે. - જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- જ્ઞાનમંદિર જૈન આ બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગજ્ઞાનની અપૂર્વ જત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતો તરીકે ધર્મદાતા છે પરમોપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિયજી મ. સા. 8 પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચન્દ્ર સુરીશ્વરજી મહારાજા તથા પરમ વાતાશ્યનિધિ પૂ. ૬ આચાર્યદેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાને ઉપકા ૨ ભુલી શકાય એવું નથી. એ
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વ – ભીલડી-વાવ છે 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ઘાલે છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારો. મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ તે ઉજવવાનું { નક્કી કર્યું છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ કેન : ૮૪ર૬૯૭૧