________________
વર્ષી ૮ ક ૪૮ તા. ૬-૮-૯૬ :
આમ કહીને ત્રણેયને અટકાવીને રાવણ તથા લક્ષ્મણને મધુ પમાડવા આગામી ભા કહ્યા.
તેના
તમારા
આથી ત્રણે ચે સીતેન્દ્રને કહ્યુંકૃપાનિધિ ! તમે સારૂ કર્યુ કે ઉપદેશથી અમે દુઃખ ભૂલી ગયા, પૂર્વના કુર કમ થી અમને બન્નેને આ ઘેર નરકાવાસ મળ્યા છે. અમારૂં. આ દુઃખ કાણુ દૂર કરશે.
હવે
આ શબ્દથી કરૂણાભીના બનેલા સીતેન્દ્ર કહ્યું કે- હું તમને ત્રણેયને આ નરકમાંથી સ્વગ માં લઇ જઇશ. એમ કહીને હાથ વડે તે ત્રણેયને સીતેન્દ્ર ઉપાડયા તા ખરા પણ પારાની જેમ વિશી થઇને ટુકડે ટુકડા થઈને હાથમાંથી ત્રણેય મંડી
ગયા.
વિવિધ વાંચનમાંથી
આ
જે જમ્યા છે તે જરૂર મરવાના છે. અને મરણ પામેલાને જન્મ-નિશ્ચિત છે, તેથી એવી અનિવાય કાંતમાં વિલાપ કરવાથી શું જગતની સ્થિતિ જ છે...માની શાશ્વત આત્માની ધનામાં પ્રયત્ન કરવા જરૂરી છે.
ના પ્રકારની
આરા
-
: ૧૦૭૭
વાર વાર સીતેન્દ્ર ઉપાડયા અને વાર'વાર વેર વિખેર અગાવાળા તે ત્રણેય થઈ જવા લાગ્યા. તેથી તે ત્રણેયે સીતેન્દ્રને કહ્યુ કે- તમે અમને ઉપાડે છે. તેમાં જ
અમને અત્યંત દુઃખ પીઠા થાય છે.
તેથી હવે અમને છેાડી 1 તમે સ્વર્ગ માં
ભાવ.
જૈન રામયણના પ્રસંગો પૂભુ
તા. ૫-૧૨-૯૩ રવિવાર : રાત્રે પેાણા દશ વાગે : કાર્તિક વદ-૬ : વિક્રમ ૨૦૫૦
મહાત્સપૂર્વક તીથ યાત્રા કરવી, સામિ શ્ચનું વાસત્ય કરવું, શ્રી
ત્યાં ત્રણેય ને મૂકીને અને શ્રી રામચ'વું કેવળી ભગવ તતે નમીને પૂર્વભવના સ્નેહથી ભામડલના જીવને દેવકુરૂમાં પ્રતિએધ પમાડીને સીતેન્દ્ર અચ્યુત લાકમાં
ગયા.
કેવલજ્ઞાન પછી પોશ મા વર્ષે પૃથ્વી ઉપર વિચરી ભગવાન શ્રી રામ' કેવળી પદ્મર હુંજાર વર્ષને અંતે શૈલેશીકરણ કરીને માથે પધાર્યા.
લખા
સઘની પુજા કરવી, આગમ વવા તેની વાચના કરાવવી એ વાર્ષિક કર્તવ્ય છે.
તીથ યાત્રાનું ફૂલ શુ
નિર'તર શુભ યાન- અસાર
એવી
લક્ષ્મીની સફળતા
ચાર
પ્રકારના
સુકૃતની પ્રાપ્તિની, તીથની ઉન્નતિ અને તીર્થંકરપદની પ્રાપ્તિ આ તીર્થંયાત્રાનું ફૂલ છે.
-પૂ. સા. શ્રી હષપુર્ણાશ્રીજી મ.