________________
વર્ષ ૮ અ
૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૩૯
જોઈએ તે ધર્મ ન કરીએ તે શું પાપ કરીએ? આ અને આવા પ્રશ્નોનું જેમાંથી સચેટ-સુદ –સુસ્પષ્ટ શાસ્ત્રીય માર્ગદર્શન મળે છે. હૃદયમાં ધબકારે કરતા “સૂરિરામ' ની અનુભૂતિ કરવા પણ આના ગ્રાહક બનવા સૌને પ્રેરવા અમારી સર્વે વાચક મિત્રને છે | ભાવભરી હાક વિનંતિ છે. જેને સૌ વાચક મિત્રે જરૂર વધાવશે.
“આજે સૌને એક જ સાદ ઘર દ૨માં હેજો “જેને શાસન' ને નાદ”
-સંપાદક
સાંવત્સરિક ક્ષમાપના જ
ત્રિક શાસન ગીત
જય જય શાસન યાન, | સષ્ટિ સમસ્તના”
અશ્વ બલ શ્રદ્ધાનું ધારી, ' પ્રાણીમાત્રની સાથે..
ચક્ર ચારિત્ર ને જ્ઞાન;
અંગ પ્રવચન અખલિત ગતિથી, વૈરના વિસન અને
સિદધ પહોંચાડે ઠાણ. જય૦ ( સ્નેહના સર્જનની અહાલેક પુકારતી
આગમ તીર્થ ભૂમિ વિસ્તાર, પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વની
ઉત્તમ માગ પલાન; છે ઢળતી સંધર એ...
વિમલાં જન તીર્થોદક સાથે, હાર્દિક ક્ષમા અર્પણ ક્ષણે...
પથિક લભે પરમાન. * જય૦ | આપના ચરણોમાં
વિશ્વ દયાના ઘુઘર નાદે,
વ્યાપે મધુર ગાન; ક્ષમાનું અ ઘરું છે.
તવના શિખરે તુજ ફરકે, ક્ષમાની અંજલિ ધરી છે.
અનંગ વિજય એંધાણ. જય૦ ૩ આ -મિચ્છા મિ દુક્કડમ.
દુર્લભ અધિરોહણનું તુજમાં, –શ્રી ચંદ્રરાજ |
જાગૃત જીવને માન; | જબ્બે વીર બની તુજ ધરશું, સમય સેવામાં પ્રાણ, જય૦ ૪ ૫
-પૂ. આ. શ્રી વિજય જન્સૂરીશ્વરજી મ.