________________
*
*
૪
-
હું પ્રણ જાય પણ વચન ન જાય : શ્રી સૂર્યાયશા રાજા છે
–મુ. શ્રી પ્રશાન્તદશનવિજયજી મ.
સજજ
શ્રી જિનેશ્વર દેવેનું પરમતારક એવું શ્રી જિનશાસન જગતમાં સદેવ જંતુ છે 4 વર્તે ! લઘુકમ આત્માઓને જ શાસન પ્રાપ્તિને અનેરો આનંદ હોય છે, તેને આસધ. ( $ વાના સુંદર કાટિના મને રથે જમે છે અને યથાશકય આરાધના કરી સ્વ–પર અનેકનું છે આત્મકલ્યાણ સાધે છે. આ જગતમાં ભગવાનશ્રી જિનેશ્વરદેએ ઉપદિષ્ટ મોક્ષ સાધક
ધર્મ, મોક્ષના આશય વિના, યથાવિધિ આરાધ્યા વિના કેઈપણ પ્રાણીનું સાચું કલ્યાણ છે. 6 સધાયું નથી, સધાતું નથી કે સધાવાનું પણ નથી. મેક્ષમાર્ગની જ આજ્ઞા પ્રમાણે આરા- 8.
ધના કરનારા પુણ્યાત્મામાં એવું અપૂર્વ બળ જમે છે જેના કારણે તેમના હયામાં છે. છે એવી પ્રતીતિ થઈ ચૂકી હોય છે કે-આ જ ધમ આરાધના પ્રાણના ભાગે પણ કરવામાં
જ કલ્યાણ છે. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને, જીવિતના નાશમાં પણ વળગી રહેવું તેમાં જ છે. - સાચું શ્રેય છે. તેથી તે પુણ્યાત્માઓ કેઈના મેહમાં જરાપણ મૂઝાતા નથી અને પ્રાણ- R. આ તના ભેગે પણ પ્રતિજ્ઞાનું દઢતાથી પાલન કરી, અનેક આત્માઓ માટે સુંદર, આદર્શ છે છે રજુ કરી, આલંબન રૂપ બને છે. આવા તે અનેક પુણ્યાત્માએ આ અવસર્પિણી કાળમાં 8 થઇ ગયા. તેમાં આજે યુગાદિદેવ શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનના પુત્ર શ્રી ભરત ચક્ર છે. છે વર્તાના પુત્ર શ્રી સૂર્યયશા રાની વાત કરવી છે. તે પણ એટલા માટે કે, મહાપુણ્યદયે છે જ આપણને સૌને મળેલ આ શાસનની સાચી આરાધના કરવાનું આપણને બળ મળે છે, વર્તમાનના વાયરામાં આપણે ન આવી જઈએ, બી જાને જે કરવું તે કરે પણ આપણે જ તે માર્ગમાં સુસ્થિત બની, સન્માગને આરાધીએ.
અધ્યા નગરીમાં શ્રી ભરત ચક્રવર્તીના પુત્ર શ્રી સૂર્યયશા રાજા ઈમહારાજાની છે. છે જેમ શોભતા ત્રણે ખંડની પૃથ્વીનું આધિપત્ય ભોગવતા રાજ્ય કરી રહ્યા છે. શ્રી ઇન્દ્ર છે છે મહારાજાએ આપેલા મુગટને મસ્તકને વિષે ધારણ કરતા તેઓ મનુષ્યલેકના સાક્ષાત્ 8
ઈન્દ્ર જેવા લાગે છે. દેવી મુગટના અચિંત્ય પ્રભાવથી તે રાજા દેવને પણ સેવ્ય હતા. છે તેમજ “રાધાવેધના પણથી જીતેલા એવા તેમને શ્રી કનક વિદ્યાધરની પુત્રી જયશ્રી નામની ? 8 પટ્ટરાણી હતી. તેમજ બીજી પણ સુકુલમાં ઉત્પન્ન થયેલી રાજવંશીય ઘણી બધી રાણીઓ છે હતી. તે બધાની સાથે સાંસારિક સુખેને ભેગવતા કાળને પસાર કરે છે. ત્રિખંડને : R સ્વામી એવા પણ આ રાજા ચતુપાવી તેમાં ય આઠમ-ચૌદશ પર્વોને દિવસે વિશેષ { પ્રકારે પષધ-તપ આદિ ધર્મની આરાધના કરે છે. તે રાજાના હૈયામાં પોતાના જીવનના છે { આદર કરતાં પણ પર્વને આદર અત્યંત પ્રિય હતો. તેથી તે જીવનના ભોગે પણ પા. 8