SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ કરો : શ્રી જેનસાશન (અઠવાડિક : શરીરમાંથી તેના પ્રાણને ખેચી કાઢયા નીચું મુખ રાખીને રહેલા તેઓને વિના અને સીતાદેવીને પાછા મેળવ્યાં જઈને કામ થઈ ન શકયાનું જાણીને રામવિના મને હવે ચેન નહિ પડે. અત્યારે તે ચંદ્રજીએ તે દરેક સુભટને પ્રેમ ભરી સીતાદેવીને સમાચાર મેળવવા માટે જ વાણીથી કહ્યું- તમે સ્વામીના કાર્યમાં પ્રયત્ન કરીએ. તમારી શકિત મુજબ પૂરે પૂરે પ્રયત્ન કર્યો , “હે બધે! પાતાલ લંકાના પિતૃ તે સુંદર કયું છે અને છતાં તમે કઈ જય ઉપર ખર ખેચર સાથેના સંગ્રામ સીતાદેવીની ભાળ મેળવી નથી શકયા સમયે આ વિરાધને સ્થાપન કરવાનું મે . તેમાં તે સુભટવી ! તમારે કશે વાંક નથી. ભાગ્ય વિધાતા જ ઠો હોય ત્યારે વચન આપ્યું છે. માટે તેને પાતાલ લંકામાં તમે કે બીજે પણ કેઈ શું કરી શકવાના સ્થાપના કરો.” હતા ? હવે વિરાધે એક સેવકની છટાથી પાછી રામચંદ્રજીની વાણીમાં સીતા રામચંદ્રજીની સેવા કરવા માટે તાત્કાલિક વિરહની વ્યથાથી પીડાયેલા શબ્દો સાંભળીને વિદ્યાધર ભટેને સીતાદેવીના સમાચાર વિરાધે વિનંતી કરી કે- હે સ્વામિન્ ! મેળવી લાવવા માટે હશે દિશામાં રવાના નિર્વેદ કરે આપને ના શેભે અનિજ તે કર્થી. કલ્યાણનું મૂળ છે પ્રભો ! હું તો એક માત્ર - સીતાદેવીના અપહરણથી સને મન બની આપને સેવક છું. મને પાતાલ લંકા ઉપર ગયેલા રામ-લક્ષમણ શાકાનલથી સંતપ્ત - સ્થાપન કરવા ચાલે સ્વામિનું ત્યાં આપણને બનીને વારંવાર નિસાશ નાંખતા એને થઈ શકશે. • સીતાદેવીના સમચાર મેળવવા ઘણું સરળ ધથી, વારવાર હોઠ કરડતાં રહ્યા. (એક સન્યચકત વિરાધ સાથે રામ-લક્ષમણ થોડા જ સમયમાં બની ગયેલી આ દર્દનાક - પાતાલ લક તરફ ગયાં. દુર્ઘટના વારંવાર. નજર સામે ઉપસ્થિત ત્યાં પિતા ખર ખેચરના રણ મૃત્યુ થી થયા કરે છે અને શાક તથા ક્રોધ થયાં . રેષાયમાન થઈ ઉઠેલા ખર પુત્ર સુદે વિરાધ સાથે ભીષણ યુદધ શરૂ કર્યું. પણ - વિરાધે મેકલેલા બધાં જ વિદ્યાર સગ્રામમાં જેવા લક્ષમણુજી તૈયાર થયા કે ભટે દૂર દૂર સુધી તપાસ કરીને આવ્યા. તરત જ સૂર્પણખાના કહેવાથી જલદીથી પણ કયાંય સીતાદેવીની ભાળ મળી નહિ, ભાગી જઈને સુંદર લંકા નગરીમાં રાવણના શરણે ગયે. આથી સીતાદેવીની ભાળ મેળવવાનું કામ વિરાધને પિતરાય ઉપર અભિષેક કરી ના શકવા બદલ શરમથી ગમગીન - કર્યો છતાં વિરાધે રામ-લક્ષમણજીને રાજબની ગયેલા તે દરેક સુમયે રામચંદ્રજીની મહેલમાં જ રહેવા વિનંતી કરી અને પોતે સન્મુખ આવીને નીચું મુખ રાખીને ઊભા ચુવરાજ ની જેમ યુવરાજ મહેલમાં રહ્યો. રા. , ; ( ક્રમશઃ )
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy