SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - - - 4 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ : ૧ આ. શ્રી વિ. પ્રેમ સૂ. મ. સા. ની નિશ્રામાં, વિ. સં. ૨૦૦૬ ની સાલમાં, તેઓશ્રીએ | પ્રયત્ન કર્યા હતા. તેનું સારભૂત અવતરણ ચાર ગતિના કારણે” નામના પુસ્તકમાં છપા યેલ છે. તેમાંથી આપણી વાતમાં જરૂરી કેટલુંક અવતરણ અહીં રજુ કરું છું. [ શાસ્ત્રમાં લખેલ શ્રાવકની જિનપૂજા વિધિમાં સ્વદ્રવ્યથી પૂજા, પરદ્રવ્યથી પૂજા છે ૧ વગેરેની સ્પષ્ટતા કર્યા પછી ] “શાસ્ત્રમાં આવી આવી સ્પષ્ટ વાત કહેલી હોવા છતાં પણ, હું 4 શ્રાવકે પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પુજા કરાવવાની વાતે, આજે શાસ્ત્રપાઠાના નામે છે છે પણ કરવામાં આવે છે અને તેમાં, દહાડે દહાડે સંમતિ આપનારાઓ વધતા જાય છે.” ૫ (પૃ. ૨૦ :) છે “જે સ્થળે જેનેનાં સંખ્યાબંધ ઘરે હય, તેમાં પણ સુખી સ્થિતિવાળા ઘરે { હેય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચને માટે બૂમ પડવા લાગી છે. આના ઉપાય છે ન તરીકે, દેવદ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાનું કહેવાને બદલે, સામગ્રી-સંપન જેને પિત- ૧ છે પિતાની સામગ્રીથી શકિત મુજબ પૂજા કરવાને ઉપદેશ આપ જોઈએ. દેવદ્રવ્યના રક્ષણ છે માટે પણ, આ દેવદ્રવ્યમાંથી શ્રાવકને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય, વ્યાજબી { નથી. દેવદ્રવ્યને દુરૂપયોગ થતો અટકાવવો હોય અને સદુપયોગ કરી લે છે, તે { આજે વિકર્ણ મંદિર ઓછાં નથી. બધાં જિર્ણ મંદિરોને ઉધાર કરવાને નિર્ણય કરે છે તે તેને પહોંચી વળે એટલું દેવદ્રવ્ય પણ નથી. પરંતુ, દેવદ્રવ્યમાંથી શ્રાવકને માટે છે એ પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકેને દેવદ્રવ્યથી લાવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા છે બનાવી દીધા, એ તે તેમને તારવ ને નહિ પણ ડુબાવી દેવાને ધંધે છે.” [ પૃ. ૨૨૯-૨૨૧] 4 આજે, આટલા બધા જેને જીવતા હોવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાલી છે જેને હેવા છતાં પણ, એક બૂમરાણ એવી પણ ઉપડી છે કે –“આ મંદિરને સાચવશે કેણુ? સંભાળશે કોણ? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ, તે કયાંથી લાવવું? [ પે તાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યને ઉપગ શા માટે ન થાય ?' એથી { આજે કે ચાર ચાલી રહ્યો છે કે-“ભગવાનની પૂજામાં દેવદ્રવ્યને ઉપયોગ કરવા માંડે.” કઈ છે કે ઈ ઠેકાણે તે એવાં રીતસરનાં લખાણે થવા લાગ્યા છે કે–મંદિરની આવકમાંથી છે પૂજાની વ્યવસ્થા કરવી ! આવું વાંચીએ કે સાંભળીએ ત્યારે, એમ થઈ જાય છે કે-શું [ જેને ૫ ટી પડયા? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે–એમ કહેવાય છે. પણ એ છે આજે વાતે એવી ચાલી રહી છે કે દેવદ્રવ્ય ઉપર જૈનેની દાનત બગડી છે–એમ લાગે છે 1 નહિ તે, ભકિત પોતાને કરવી છે અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી ! ' રીતિએ ? આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાય-એ વાત જુદી છે અને !
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy