________________
૪૮ :
વાપરા તેવી વાત કરતા પણ કેમ અચકાતા નથી તે ખબર પડતી નથી.
માતા ગામતી ખેાલી, દિકરા ! આ તે તીથે જઈ આવેલા ત્રીજની વાવણીમાંથી થયેલા કળાનું શાક છે. શું આટલા પવિત્ર તીર્થોમાં સ્નાન કરી આવેલાં બીજોમાં કડવાસ રહેતી હશે ? રહી શકે ખરી ? જો તીથ જળના સ્પર્શથી બીજની કડવાસ નથી તા પછી શરીરમાં રહેલા આત્માના મેલ શરીરને ધાવાથી કેમ જાય ? તેમ,
પ્રમા
સુબુદ્ધિ નામની માતાએ ખેલી ઉઠી, દીકરા ! આ તે અનેક ગીતાથે એ જન કરાયેલા બીજની વાવણીમાંથી થયેલા કળાનુ શાક છે. શુ આટલાં પવિત્ર ગીતાએ પ્રમાજ ન બીજોમાં
કરાયેલા
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
કડવાસ રહેતી હશે? રહી શકે ખરી ?
જો દુઃ`ધિના જળથી પ્રમાન થયેલા ખીજની કડવાસ જતી નથી, તેા પછી અમે કરીએ છીએ તે શાસ્ત્રીય જ છે તેવી માંગ પાકારવાની જરૂર નથી.
જ્યાં સુધી ભગવાનની આજ્ઞા સમજાશે નહી ત્યાં સુધી કઢાગ્રહ સરેલી અવળી વાતા પર ધૃણા છૂટશે ડિલે.ની આજ્ઞાના નાશથી ચાકકસ સપના નાશ થાય છે માટે દીકરા, વડીલેાની આજ્ઞા શું છે તે બરાબર સુબુધ્ધિ નામની માતાએ પાસેથી જાણી તે બુદ્ધિ નામના મિત્રોના સંગ છેડી હૈં. વડીલેાની આજ્ઞા ખાચરતા થઈ જા અને તારી પાછળ રૅનારા સૌને વડીલાના સિંધા રાહે લઈ જા તેવી એકની એક સદાની. અભિલાષા,
કે પુણ્ય પુજી કમાય છે
“સાચા સજજન” એ કે વાય;
હાય ના રાગદ્વેષ જરાય.
સહાય,
ભાગ્ય ગે ચડતી પડતીના, ચક્કર આવી જાય; દીય ધરે દુઃખમાં, સુખમાં, લેશ ન કદિ ફુલાય. અભિમાન દંભ ન હોએ જીવનમાં લાલે કદિ ન માહાય, નિવૈરી નિષ્ય સની નરવીર, સરળતાથી સાહાય. નીતિમા રાખે બહુ પ્રીતિ, સહુને પ્રેમે સદ્ગુણુ લાયક, ન્યાયના નાયક, કરતા સહુને સહાય. સુખ સૌંપત્તિ સાંપડતાં જે, હષ ઘેલા ન દેખાય; દુ:ખ દાવાનળ પ્રગટે કક્રિએ, તે પણ જીવ ગભરાય. જીવન સત્સ`ગે રહી રંગે, દીસે ઉમંગ સદાય,’ સદ'કારે, વિમળ વિચારે, નિશદિન નિળ થાય. ઉપકાર કરે અપકારી ઉપર, અવગુણુ ભૂલી જાય; નરસિંહ પ્રેમે પ્રભુએ ભજીને, પુણ્ય પુંજી કમાય.