SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ટાઇ. ૨. નું ચાલુ : શ્રી જૈન શાસન (અઠવાડિક) કરાવનાર ૦ ત્રં સર્વજ્ઞ ભગવંતને સઘળાય દ્ભવ્યા અને એના પર્યાયાના આધ જ્ઞાન અને દનના ઉપયેગ અનુક્રમે હોય છે. અર્થાત્ એક સમયે જ્ઞાન હોય છે અને ખીજે સમયે દશન હાય છે એમ બંન્ને ઉપયાગ જુદે જુદે સમયે હાય છે. નાણુમિ દ...સણુંમિ ય એત્તો એકતરય'મિ વત્તા । .૰વસ્સે કેવલિસ્સવિ જુગવ' દી નર્થિવએગા । ’ આ પ્રમાણે સિદ્ધાન્તના મત છે. જયારે કેટલાક તાર્કિકાના મત એવા છે કેહાય તા શ્રી સર્વાંગ ભગવંતને એક સમયે એક ઉપયાગ, કર્મીની જેમ અન્ય બેઉ ઉપયોગની સ્થિતિ આદિ બન્ને ઉપયા હૈાય છે, જો એમ ન ઉપયાગના દ્રા હ કરીને એને અટકાવી દઈ શકે. વળી અનન્ત કહી છે. એ પણ એક એક સમયને અંતરે ઉદયે નહિ આવવાથી વ્યથ થાય છે. કેમકે, એક સમયે બ'ને ઉપાગ માનવામાં આવે તે માદિ અનન્ત સ્થિતિ ઘટી શકે ન હૈ. જયારે કેટલાક એવા મત છે કે, શ્રી કેવળજ્ઞાની ભગવંતને કર્મના આવરણમાત્ર ક્ષીણ થઈ ગયા છે તેા તેમને જ્ઞાન અને દર્શન એવા ભેદ જ કેમ સ’ભવી કેમકે સામાન્ય માત્ર જ્ઞાન એ દન છે. જે જ્ઞાનના એક દેશ રૂપ છે તે સત્તુ દેશથી વિભળાથી ાન કેમ સભવે ! કહ્યું છે કે ‘કેઇ ભ ંતિ જીગવ જાણુઇ પાસઇ ય કેવલી નિયમા । અને એગતરિય ઇચ્છન્તિ સુઆવએસેણું ! ’ અને ન ચેવ વાસુ ૩...સણુમિચ્છતિ જિષ્ણુવરિન્દ્રસ્ય ) ' ચિય કેવલનાણું ત. ચિય સે દસેણુ' બિતિ ॥ કેટલાકને મતે કેવળજ્ઞાની નિશ્ચયે એકી સાથે જ જાણે છે. કેટલાકને તે શ્રુતજ્ઞાનના આધારે જ્ઞાન અને ઇશ્કન એકાન્તરિત છે, માનતા નથી પણ કેટલાક શ્રી જિનેશ્વરદેવનું' ભિન્ન દČન એ જ દશન છે એમ માને છે. અને જુએ છે. જે કૈવભજ્ઞાન છે. ( ક્રમશઃ )
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy