SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૨૪ :. : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક આ બધા શ્રી સુદર્શનના મકાન આગળ આવી પહોંચે છે. એ વખતે શ્રી સુદર્શનની ધર્મ { પત્નિ મને રમા એ જુએ છે અને રાજાની ઉદ્દષણ સાંભળે છે. મનોરમાને એમ થાય છે છે કે-કારમાં અશુભેદય વિના આ બને નહિ. મારા પતિ સદાચારી છે અને રાજા પણ ! 8 સદાચારપ્રિય છે ! મારા પતિ આવું કાર્ય કરે જ નહિ અને પ્રબળ નિમિત્ત વિના રાજા | છે પણ આવી શિક્ષા કરે નહિ ! ખરેખર પૂર્વના અશુભ કર્મનું જ ફલ ઉપસ્થિત થયું છે.' મહાસતી મને રમા આ વિચાર કર્યા પછીથી, પૂજા કરીને કાસગમાં સ્થિર { થાય છે. નિશ્ચય કરે છે કે “પતિ ઉપરની આફત ટળે નહિ ત્યાં સુધી કાર્યોત્સ માં રહેવું છે અને અનશન કરવું.' * આ સ્ત્રીને પોતાના પતિ ઉપર કેટલો વિશ્વાસ હશે? આજે કેટલી; એને ? આ વિશ્રવાસ પિતાના પતિ ઉપર હશે? મનોરમા માને છે કે મારા પતિ કદિ પણ છે આવું કૃત્ય કરે જ નહિ ! મને રમાને પૂરેપૂરી ખાત્રી છે કે “આ કલંક તદન ખોટું જ છે છે છે” એ વિશ્વાસના બળે તે મને રમા આવી કાર્યોત્સર્ગ અને અનશનની ઠેર પણ પ્રતિજ્ઞા કરી શકે છે ! વાત એ છે કે શ્રી સુદર્શનનું જીવન કેવું સદાચારી હશે? શ્રી સુદર્શનના છે જીવન પ્રસંગ ઉપરથી સદાચારના સેવનને માટે પૌદગલિક અનુકૂળતાનું બનર્થિપણું 8 કેટલું બધું આવશ્યક છે, એ વસ્તુ ઘણું જ સુન્દર રીતિએ સ્પષ્ટ થઈ જાય છે. અનુ છે કૂળતાન અથી સદાચારમાં કયાં સુધી ટકે ? પ્રતિફકળાના વરી તે સી છે. કેઈને ય છે પ્રતિકૂળતા પ્રિય છે એમ નથી. પ્રતિફળતા નામશેષ થઈ જાય એ માટે તે મહાપુરૂષોએ પણ સમ્યક પ્રકારે મહેનત કરી છે. મહાપુરૂષે એ જે પ્રતિકૂળતાઓ વેઠી છે. તે પ્રતિકૂળતાઓને નામશેષ કરવાને માટે જ ! આત્માને કદિ પણ કઈ પણ જાતિની પ્રતિકૂળતા વેઠવાનો વખત ન આવે, એવી દશા પ્રાપ્ત કરવાને માટે જ મહાપુરૂષોએ આફત આવી તે ઉત્સવ આ એપ માની લીધું છે આથી ૫ષ્ટ એ છે કે-મહાપુરૂષે પણ પ્રતિ. ફત્તાને વરી હોય છે. દુનિયાના બીજા છે તે પ્રતિકૂળતાના વૈરી છે જ ! પ્રતિકુ. | ળતાના તમે વૈરી ન હોત તે આજે તમે જે સહો છે, તે સતત ખરા? પ્રતિકૂળતા - ટાળવા માટે પણ પ્રતિકૂળતા વેઠવી પડે છે! જ્ઞાનીઓ કહે છે કે જો સીધી રીતીએ { પ્રતિકુળતા વેઠી લેવાય, તે પરિણામે આત્મા પ્રતિકુળ દશાથી સર્વથા મુક્ત થઈ જાય! અનુફળતાનું અર્થિપણું, એને અર્થ એ છે કે-“સદાચારની અવગ અને અને છે અનાચારને આમંત્રણ!” અનુફળતાના અથિએાએ તે સદાચારને દેશવટ દીધા છે અને
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy