________________
જ્ઞાન ગુણુ ગગા
૦ આવશ્યકના પર્યાયવાચી નામે । શ્રી અનુાગદ્વાર સૂત્ર પ્રમાણે : ૧ આવશ્યક, ર-અવશ્યકરણીય, ૩-ધ્રુવ, ૪-નિગ્રહ, ૫-વિશાધિ, ૬-અ યયનષટક, ૭-વર્ગ, ૮-જ્ઞાત, -આરાધના અને ૧૦-માગ .
-પ્રજ્ઞાંગ
$X {wrJ<e
૧-આવશ્યક : અવશ્ય કરવા યેાગ્ય હાવાથી તે મર્યાદા અને અભિવિધિ વડે ગુણાને આત્માને વશ જ્ઞાનાદિ ગુણે અવશ્ય સંપાદન કરી આપે છે, તેથી આત્માને ગુણ સાન્તિય- ગુણુની નજીક કરે છે. માટે આવાસક જેમ વસ્ત્રને ધૂપાદિ વડે વાસિત- સુગંધિત કરવામાં આવે છે તેમ આત્માને ગુણાથી વાત કરે છે, ભાવંત કરે છે, રંજિત કરે છે તેથી આવાસિત પણ કહેવાય છે. ર-અવશ્યકરણીય :-- મુમુક્ષુએ એ અવશ્ય કરવા ચૈગ્ય હાવાથી અવશ્ય.
આવશ્યક કહેવાય છે અથવા કરનાર છે. અથવા આત્માને કહેવાય છે, અથવા કહેવાય છે. અથવા
આવશ્યક
કરણીય કહેવાય છે. .૩-૯૧ :-- ૪-નિગ્રહ :-- ઇન્દ્રિયા અને કષાયાદિ ભાવ શત્રુઓને તેનાથી નિગ્રહ થાય
અંથી ધ્રુવ-શાશ્વત હેાવાથી તે ધ્રુવ કહેવાય છે.
છે માટે તે નગ્રહ કહેવાય છે.
અત્ર, અન્ય આચાર્યાં તા પ્રવાહ વડે અનાદિ હાવાથી ધ્રુવ એવા જે કમ તેના નિગ્રહ કરનાર હોવાથી ધ્રુવ નિગ્રહ એવુ' પદવાળુ પર્યાય નામ પણ કહે છે. ૫-વિશાધિ - કથી મલિન એવા તેના હેતુભૂત હોવાથી- વિશેધિ-વિશુદ્ધિ કહેવાય છે.
આત્મા વિશુદ્ધિ કરનાર હાવાથી
૬-૦.યયન ષટક :-- સામાયિકર્દિ છ અધ્યયનાત્મક હાવાથી અધ્યયન
ષટક કહેવાય છે.
૭-૧૫ :-- - દૂરથી જ રાગાદિ જ દોષ તેનાથી પરિહરાય છે. માટે તે વગ કહેવાય છે. અત્ર અન્ય આચાર્ય ષડ અધ્યયનના સમૂહ રૂપ હોવાથી અયયન ષડવગ એવુ એક પદવાળું પર્યાયવાચી નામ પણ કહે છે,
-જ્ઞાત (ન્યાય) :- વાંછિત અની સિદ્ધિ કરવાને સમ્યક ઉપાય હાવાથી જ્ઞાત કહીએ અથવા જીવ અને ક્રમના સંબધ દુર કરવા રૂપ ન્યાય કરનાર ઢાવાથી ન્યાય પણ કહેવાય છે,