________________
હાં
રેરક .આ0 વિજયakસૃજરીટ્ઝરેજી મહારાજની પ ક રહw સજજ #જ #જૅ શ્રદ્ધા ર% શ પ્રસારણું
*
'
C
કરન શારીu
- તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮+જઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ હ
(૨૪ ) અરેજચંદ્ર કીરચંદ શેઠ
' વઢવા) જાસૂદ જન્મ? જ !
(જજ)
Rી • અઠવાડિક *
આજ્ઞારાતુ વિદ્વઝ ૩. ઉજાય ૪૪ મJJ .
*
•, '
વર્ષ : ૮ ર૦૫ર જેઠ વદ-૧૧ મંગળવાર તા. ૧
* *
*
ક્ષમાપન –
પ્રકીર્ણક ધર્મોપદેશ
* -પૂ. આ. શ્રી વિ, રામ કાપી ન ગીતાણા ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ અર છે મુંબઈ ૬.
(પ્રવચન ૧૦ મું) શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તો બાવી
-અવ૦) છે પોરે તે કહે છે કે, મહારાજા ! સાંભળે. મારા પિતા બહુ મોટા ધર્માત્મા છે. G હતા. તે એ જીવનભર સારી રીતે ધર્મ કરેલ હતું. મરતી વખતે મને પિતાની
પાસે બે પાવીને કહ્યું કે- “દિકરા ! મારી બધી મિલકત મારે સાતે ક્ષેત્રમાં આવી છે. હું છે તારી શી મરજી છે ?મેં કહ્યું કે- “પિતાજી! એમાં પૂછવાનું શું હોય. આપની ૪ આ મરજી હે ય તેમ કરે.” આજે આવા દિકરા કેટલા મળે? તે વખતે મારા પિતાજીએ તે છે સવા સવ કોડનું એક એવાં પાંચ માણિક્ય મારા હાથમાં મૂક્યાં અને કહ્યું કે-“આમાંથી 3 ત્રણ ધર્મમાં વાપરજે અને બેને તારી આજીવિકા માટે ઉપયોગ કરજે.” ત્યારે મને ! થયું કે, મારે બાપ કે ઉત્તમ ધર્માત્મા છે. હું જીવનમાં ધર્મ ન ભૂલું તેની કેવી છે કાળજી : ખે છે. આવા બાપ પણ આજે મળે ખરા? મેં ત્રણ મણિ જે ખર્ચો તે આપે ન રે જોયા છે. આપના જેવાને આપું તે મારે નિસ્વાર થઇ જાય એમ માનીને છે બાકીના માણિકય આપના ચરણે મૂક્યા છે.