________________
૩૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક.
આજે આવી રીતે થતું હોય તેની સામે દેવકું સાધારણ. આ દ્રવ્યોનો ઉપગ અમારે કેઈ વિરોધ નથી. પણ આ [૧] દેવદ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં વપરાય. [૨] સંદર્ભને મરડીને દેવદ્રયની કોથળી ઢીલી દેવકું સાધારણ જિનભકિતના કાર્યમાં કરીને મહેસૂવાદિ કરવાની વાત કરનારા- વપરાય. આમ, દેરાસર સંબંધી વહીવટમાં એની અમે ભાવદયા ચિંતવીએ છીએ. મુખ્ય આ બે ખાતાં જ પ્રચલિત બનાવ્યા શાસનદેવ તેઓને સંકાશ શ્રાવકના અભિ- [આમાં શ્રી સંધ પ્રકરણમાં દર્શાવેલાં ગ્રહ જેવી સદ્દબુદ્ધિ આપે !
ત્રણે પ્રકારના દેવદ્રવ્યને સમાવેશ થઈ
જાય છે. અને વ્યવસ્થાની મર્યાદા પણ મ0 દેવદ્રય તરીકે ઓળખાતા, તેમાં જણાવ્યાનુસાર જળવાય છે.] જરૂર દેવદ્રવ્ય તરીકે ગણાતા, જેને શાસ્ત્ર મુજબ તેમાં પેટભેદ ઉભા થઈ શકે. કારે દેવદ્રવ્ય કહે છે.' ઇત્યાદિ જેમકે– દેવકું સાધારણ - (૧) આંગી તમારા વાક્યો ઉપરથી અમને શકા ખાત (૨) જિનપૂજા સામગ્રી ખાતું (૩) પડે છે કે ખરેખર આને તમે દેવ
દેરાસરના માણસને આપવાનું પગાર ખાતું દ્રય માને છે કે નહિ ? [૫ ૨૦૦] વગેરે વગેરે...) દેવદ્રવ્ય અને દેવકા
'ઉ૦ મુદ્દાની વાત કરી તમે ખરેખર સાધારણના ઉપયોગ અંગેની શ્રદ્ધા દઢ તે શાસ્ત્રકારોએ જિનભકિતમાં વાપરી રહેવાના કારણે સંઘના વહીવટની વ્યવસ્થા શકાય તેવા અને જીર્ણોદ્ધાર વગેરેમાં સંબધ પ્રકરણમાં જણાવેલ વ્યસ્થા મુજબ વાપરી શકાય તેવા અને પ્રકારના દ્રવ્યને બરાબર જળભય રહેતી હતી. વિ. સં. દેવદ્રવ્ય જ કહ્યું છે, પણ તે બનેના ૨૦૪૪ના સંમેલને આ શ્રદ્ધા અને વ્યઉપયોગની ભેદરેખા જીવંત માનીને ! તે વસ્થા ઉપર કુઠાસઘાત કર્યો, તેથી હવે સમયના શ્રાવકો પણ આ ભેદરેખા બરા– અમારે દેવદ્રવ્ય તરીકે ઓળખાતા વગેરે બર સમજતા હોવાથી શાસ્ત્રકારોએ બનને શબ્દ વાપરવા પડે છે; બાકી સંબોધપ્રકારના ઉપયોગમાં આવતા દ્રવ્યને ફકત પ્રકરણ આદિમાં જણાવેલ વ્યવસ્થાને ચુસ્તદેવદ્રવ્ય” શબ્દથી જ ઓળખાવ્યું છે. પણે સ્વીકારતી વ્યાખ્યા મુજબનું દેવદ્રવ્ય (મને લાગે છે કે સમય જતાં એવી અમે માનીએ જ છીએ. “શબ્દછળ ના સમજમાં ઢીલાસ આવવાના કારણે જ રસ્તે જવાને કેાઈને ઈરાદે હોય તે દેવકું સાધારણ જે શબ્દ પ્રચલિત એમાં અમારે ઉપાય નથી. બ- હવે જોઈએ. શ્રાવકે વહીવટમાં પ્ર“જિનપૂજા સ્વદ્રવ્યથી જ થાય જરા પણ ગરબડ ન કરે કે ગેર સમજ ન ઇત્યાદિ કહેનારા પાછા એમ પણ કરે તે માટે દેરાસર સંબંધી દ્રવ્યના બે કહે છે કે “સાધુની અગ્નિસંસ્કારની વિભાગ પડાયા : (૧) દેવદ્રય. (૨) ઉપજમાંથી પૂજા માત્મવાદિ