SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬ : ૧૧૯ સૂર્યની કંમ સંસારની સર્વ વસ્તુ અશાશ્વત છે. “ધિકાર છે. આ સંસારને આમ વિચારી પુત્રને રાજય ઉપર સ્થાપના કરી હનુમાને ધમ રતનાચાર્ય પાસે દીક્ષા લીધી." તેની સા. સાડી સાતશે રાજાઓએ તથા તેમની પત્નીઓએ પણ લક્ષમીવતી આર્યા પાસે દીક્ષા લીધી. . . દાનની અગ્નિથી કર્મોના કાષ્ટ ભસ્મ સાત કરીને હનુમાન મોક્ષે ગયા. હનુમાનની કક્ષા સાંભળીને રામચંદ્રજીએ વિચાર્યું કે- “ભગ સુખેને તજીને તેમણે અ વી કષ્ટદાયી દીક્ષા કેમ સ્વીકારી ?' રામચંદ્રજીની વિચારણ જાણીને સૌધર્મેન દવેને કહ્યું કે- કર્મની ગતિ કેવી વિષમ છે. ચરમ શરીરી રામ જેવા રામ પણ હનુમાનની દીક્ષાની હાંસી ઉડાડે છે. અને એટલું જ નહિ પાછા વિષય સુખની પ્રસંશા કરે છે. અથવા તે હવે સમજાયું કે રામ-લક્ષમણને ગાઢ સનેહ એ છે કે સંસાર નિવેજ પેદા થવા જ દેતો નથી." . હવે કઈ બે દે રામ-લક્ષમણના પરસ્પરના ગાઢ સ્નેહની પરીક્ષા કરવા આવ્યા. લક્ષમણના મહેલે જઈને માયાથી આખા અંતાપુરને કરણ કપાંત કરતુ બતાવ્યુ“વિAવને ભયભીત કરનારૂ છે પ! હે રામ! આ તમારૂ અકાળ મૃત્યુ કેમ થયું ?” આ પ્રમાણ બોલતા બોલતા છાતી કુદતી વિખરાયેલા વાળવાળી અંતઃપુરની સ્ત્રીઓને જોઈને દુઃખી દુઃખી થઈ ગયેલા લક્ષમણુજીએ વિચાર્યું કે- શું મારા જીવનના પણ છવનાધાર ભ્ર તા મૃત્યુ પામ્યા હે છળ કપટથી હત્યા કરનારા હત્યારા યમરાજ ! તે આ શું કર્યું ” આટલું બોલતા બોલતા તે લક્ષમણજીના પ્રાણ ચાલ્યા ગયા. . પ્રાણ વિનાના લક્ષમણજીને જોઈને એ અત્યંત પશ્ચાતાપ કરતાં વિચાર્યું કેએક વિવધારઆ પુરૂષરતનને આપણે રમત કરવાની ઘેલછામાં અરે રે ! હણી નાખ્ય” આમ અનહદ પસ્તા કરતા રે ગમગીન બનીને ધીમી ગતિએ સ્વર્ગમાં પાછા ફર્યા તપુરનું આકંદન સાંભળીને રામ ત્યાં આવીને કહેવા લાગ્યા કે- કશું જાણ્યા કર્યા વિના આ શું અમંગલ રૂદન ચાલુ કર્યું છે ? લક્ષમણું મારે ભાઈ તે જીવતે બેઠે છે, મરી ગયે. નથી તરત આવેલા વાઘ-તિવિદ-માવિક તાંત્રિક બધા નિષ્ફળ જતાં રામચંદ્રજી એક ભયાનક મૂચ્છ ખાઈને ઢળી પડયા. કેમે કરીને ભાનમાં આવતા કરૂણ સ્વરે મોટે મોટેથી રડવા લાગ્યા. અને વિભીષણ-સુગ્રીવ-શત્રુન-કૌશલ્યાદિ માતાએ પુત્રવધૂએ સાથે પિકારી પિકારીને રડવા લાગ્યા. પ્રત્યેક માર્ગ, પ્રત્યેક દુકાન, પ્રત્યેક ઘર રાજઘરના કરૂણ ક્રથી અત્યંત કરુણ બની ગયુ. અયોધ્યા આખી શેકના કરુણ સાગરમાં ડુબી ગઈ હતી,
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy