SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ - હતા .#વિજયસૂરીશ્કરેજી મહારાજની - ૨ Breu zone euro ová farblond P811 nel Yulegum જિન સ્થારિયાળી ના તંત્રીએ . પ્રેમચંદ મેઘજી ગુઢs. ૮jલઈ)* .: હેમેન્દ્રકુમાંર મારબલાલ હe (૯૪જ ક્રેe. 1 સુરેજચંદ્ર કીરચંદ જૈs (વઢવ4) ૨ાજચંદ મm &# (જજ જa) * અઠવાડિક : જિજ્ઞes . નિરવ મારા * ઝાઝરાપ્ત વિઝgs =ા, શિર ૪ માઢ 9 વર્ષ: ૮ ] ૨૦૫ર કારતક વદ-૧૪ મંગળવાર તા. ૨૧-૧૧-૫ [ અંક ૧૩ -અ૧૦ - - પ્રકીર્ણક ધર્મોપદેશ કક પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૦ ને સોમવાર, તા. ૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ –૬. (પ્રવચને ૬ ઠું) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે ક્ષમાપના तदनन्तममिश्रमव्ययं, निरुपाधिव्यपदेशवजितम् । परिचिन्तितसुन्दरस्फुरद्विषयाद्यौपयिकोज्दवं परम् ॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસછે કાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે 3 કે જેણે ધર્મ સાથે હોય, તે ધર્મથી સિદધ થતાં ફળને મેળવવું હોય તે તેણે એ સમજવું જોઈએ કે, કયું સુખ માગવા જેવું છે અને કયું સુખ માગવા જેવું નથી. માગવા જેવું સુખ હોય તે મોક્ષનું જ છે. સંસારનું સુખ તે ઈચ્છવા જેવું પણ નથી. ભેગવવા જેવું પણ નથી. મળે અને ભેગવવું પડે તેમ હોય તો રોગથી ૬ જોગવવા જેવું નથી, શક્તિ આવે તે છોડી દેવા જેવું છે અને સાધુપણું જ પામવા છે - - સમકિતી રે સાધુ થવા તરફડે છે પણ તે ભવમાં સાધુપણું કે શ્રાવકપણું છે પામી શકતા જ નથી. તે જ રીતે તિય સમજ્યા પછી સાધુપણું પામી શકતા ? નથી પણ સમ્યકત્વ અને દેશવિરતિપણે પામી શકે છે. તેવા અસંખ્યાત તિય"ચે છે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy