SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ O . O О . ર પાપથી બચવા, પાપ ઓછા કરવા, પાપ આછા કરવા. પાપથી પાછા હટવા, સારા બનવા માટે ભગવાન પાસે અને સાધુ પાસે જવાનું છે. ૦ ગરીબાઈ તે કલંક નથી. શ્રીમંતાઈ ને ભૂષણુ નથી. કલ'ક તા માણુસ ખાડા-ખરાબ છે તેમ કહે તે છે. O h ર પૂજયશ્રી કહેતા હતા કે ર પ શ્રી ગુણદર્શી ક્રમની આજ્ઞા મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવવું તે જ ખરેખર જૈન પશુ' છે. રાગી તે ચેતનાહીન મડદા છે, વિરાગી તે ચેતનાવાળા છે. ૦૬:ખથી ત્રાસેલા જીવાને સુખની લાલચ આપીને ચેડા ધ કરાવવા તેમાં છુ'. ધાડ સુખ ભૂંડું' છે અને દુઃખ સારુ' છે' આ સમજાવી ક'થી મળેલાં સુખ મળેથી ભાગવવા તે દુ:ખી થવાના ઉપાય છે. કથી મળેલાં સુખ ફેકી દેવા જેવા છે, તેની સામે પણ જોવા જેવુ નથી તે સુખી થવું ને રાજમાર્ગ છે. આજ સાચી સમજ છે. આ સમજ ન આવે તે માહનીય ક્રમ પાપ કરાવનાર છે અને જ્ઞાનાવરણી-દશનાવરણી અંતરાયકમ તેમાં સહાય કરનાર છે. પાપ કરાવનાર ક્રમ` મીઠાં લાગવા તે જ કર્મની ગુલામી ! સુખ કડવુ* લાગે-દુઃખ મીઠું લાગે' તેને જ ભગવાનું શાસન સમજાય. શાસન સમજવાની આ જ ચાવી છે; મારવા જેવુ' છે, દુનિયાનુ ધર્મ કરાવવા કઠીન છે. . આપણા બધાજ ભગવાન સુખના વૈરી અને દુઃખને ઊભા કરી કરીને મજેથી વેઠનારા, જ્યારે તેમના ભગત એવા આપણે દુ:ખથી ભાગાભાગ કરીએ અને સુખની પાછળ દોડાદોડ કરીએ તે મેળ જામે સારા થવા સાધુ પાસે આવે તે કામના છે. સુખી થવા સાધુ પાસે આવે . સાધુને ય ખરાબ કરનારા છે. ધમ પહેલા અમારે પચાવવા પડે, આત્મા સાથે એકમેક કરવા પડે. ધર્મ વિના કશુ જ ગમવું ન જોઈએ. ધમ સમજાવનાર જો મક્કમ ન હોય આજ્ઞાને રામર્પિત ન હાય તે તેના હાથે ય અધમ થતાં વાર લાગે નહી. પારકાને ખવરાવવા ‘કૃપણુ’ નહી અને જાતને ખવરાવવા ‘ઉદાર’નહિ તે સદગૃહસ્થ! જેને અજન્મા થવાનું મન તેનુ' નામ જ જ્ઞાની!
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy