________________
વર્ષ ૮૭ અંક ૪૩ તા. ૨-૭-૯૬ :
નથી અને વ્યવહાર ધર્મની પ્રધાનતા નથી એ દેશના કુદેશના છે. એકાંતે નિશ્ચયની પ્રરૂપણા એ તે બે મહિનાના બાળકને દુધપાક ખવડાવવા જેવુ' કુકૃત્ય છે એમ જ્ઞાનિયે
સ્પષ્ટ કહે છે.
ડીસા. ૨૦૫૧ દીપાવલી પર્વ
ઉપરના લખાણમાં મુનિશ્રી જયાન ક વિજયજીએ માક્ષ માટે જ ધર્મ કરવા'ની શાસ્રીય આજ્ઞા ઉપર આડેધડ કુતર્કો કર્યાં
હતી” એવી વાત લખવાની જરૂર રહેતી નથી, અને વધુમાં સમજવુ જોઇએ કેખાવા માટે તેમણે દીક્ષા લીધી માટે દીક્ષા
છે. કયાંક તા વાકય રચનાના જ. ઠેકાણુ’ગુણકર્તા બની છે. એવુ નથી પણું ખાવા
નથી. નિશ્ચયલક્ષી વ્યવહારની વાત કરતી વખતે લખેલા વાકયમાં એ સ્પષ્ટ જણાય • છે. મુનિશ્રી જયાન વિજયજીની વાત ઉપર ક્રમસર વિચાર કરીએ.
માટે દીક્ષા લીધેલી હોવા છતાં તેમને દીક્ષા પ્રત્યે સાચા ભાવ ઉત્પન્ન થયેલે તેથી ઉદ્ધાર થયા હતા. આ બધી વાતની કશી જાણકારી નહાવાથી મુનિશ્રી જયાનંદ
પ્રથમ તેમણે શ્રી સ'પ્રતિવિજયજીએ સાવ ખાટુ અથ ઘટન કર્યુ” છે. સ'પ્રતિ રાજના જીવે પૂવભમાં ખાવા માટે દીક્ષા લીધી હતી- આ વાત સૌ ફાઇ જાણે છે. કાઇ વિરોધ કરતું નથી, પણ આ પ્રસનને ટાંકીને “ સપ્રતિ રાજાના જીવે પૂર્વભવમાં ખાવા માટે આવા જ દીક્ષા લીધી હતી, દીક્ષા માક્ષ માટે જ એના હ્રદયમાં કાઈ ભાવ રજુઆત કરનાર મુનિશ્રીની
ન
લેવાય તે હતે.” આવી મને ાંત કેવી
છે તે સમજી શકાય તેવુ છે. ખાવા માટે દીક્ષા લીધી હોવા છતાં અંતે સાચા સાધુપણા પ્રત્યે અહોભાવ પ્રગટયા હતા ? આ મહત્વની વાત પ્રગટ ન કરનાર સુનિ શ્રીએ વગર કારણે ભૌતિક સુખન દલાલી કરી છે. સાચા સાધુને ભૌતિક સુખની
કલાલી કરવી શેલે નહિ,
(૧) સૌ મહારાજાના પૂર્વ ભવની વાત લખી છે. સમત્તિ મહારાજાના પૂર્વ ભવમાં તેમને ખાવા માટે દીક્ષા આપનારા આચાય ભગવત શ્રી સુહસ્તિ સૂરિ મહારાજા હતા. તે દશપૂર્વધર હતા, આગમવિહારી હતા. વિશિષ્ટ જ્ઞાની પુરૂષને શાસ્ત્રમાં નિષિય કાર્યને પણ કરવાની છુટ હોય છે. પરંતુ આગમવિહારી મહાપુરૂષોએ આચરેલી તેવી પ્રવ્રુત્તિનુ અનુકરણુ આપણાથી ન થાય. એવી શાસ્ત્રાજ્ઞા છે. ધમ માક્ષર માટે જ કરવા'ની શાસ્ત્રીય પ્રરૂપણા કરનારા મહાપુરૂષોએ, આગમવિહારી મહાપુરૂષાની તેવી આચરણાનુ કયારેય ખંડન કર્યું જ નથી તેથી તેવા દષ્ટાંતા મૂકીને સંપ્રતિ મહારાજાના જીવે મેક્ષ માટે દીક્ષા લીધી ન
• ૭૬
જયાન
( મહાત્મા ત્રિસ્તુતિક મતના છે.
1