SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ : અંક ૪૩ તા. ૨-૭-૯૬: . (૨) ભૌતિક સુખની દલાલી કરવાના અને કયારેક સમકિત દષ્ટિ આતમા પણ અતિ ઉત્સાહમાં મુનિશ્રીએ “ધર્મક્રિયા મુગ્ધ ભૌતિક સુખ માટે ધર્મ કરે છે તે પણ. છ માટે કોઈ દિવસ ભૂંડી હાય જ મારક ન જ બને.” મિક્ષ માટે જ ધર્મ નહીં. એ ધર્મક્રિયા તારક જ અને મારક કરવાની શાસ્ત્રીય પ્રરૂપણ કરનારા મહા બને જ નહિ.” આવું શાસ્ત્ર વિરુધ વિધાન પુરુએ ક્યારેય “મુગ્ધ છે ભૌતિક સુખ કરી નાંખ્યું. ભૌતિક આશયથી કરાતાં માટે ધર્મ કરે તે એમને લાભકર્તા ન ધર્માનુષ્ઠાનેથી કેવા કવિવાકે ભોગવવાં બને” એવું કહ્યું નથી. એટલે “એ કહેવુ પડે છે તેનું વર્ણન શાસ્ત્રકારોએ ઘણી એગ્ય નથી” એવું જયાનંદ વિજયજીનું જગ્યાએ કર્યું છે પણ કયાંય શાસ્ત્રકાર કહેવું બિલકુલ યોગ્ય નથી. ખેટે આક્ષેપ ભગવતેએ “મુગ્ધ જીવોને ધમક્રિયા તા૨ક કરે એ સાધુપુરુષનું લક્ષણ નથી. મુગ્ધ જ બને, મારક બને જ નહીં ” એવું ના કે સમ્યગદષ્ટિ આત્માના અન્ય ભાવે અભય વચન આપ્યું નથી. આપણુ જયાનંદ થતાં અનુષ્ઠાનેને એકાંતે નિષેધ કોઈ કરતું વિજયજીએ આવું અભય વચન મુગ્ધ નથી. તેવા તેને અ૫લાપ પણ કંઈ અને અખિ મીંચીને આપી દીધું છે. કરતું નથી. આ વાતમાં કઈ વિવાદ જ એકવાર જાદુગરનો ખેલ જોતાં જોતાં નથી. વિવાદ એ છે કે આજના લોકેને ' અતિ ખુશ થઈ ગયેલા વાણિયાએ કહ્યું આત્મહિતના માર્ગે લઈ જવા હોય તે હતું કે જા, આખા ગામની ભેંસ તને આપી મોક્ષના ઇરાદે ધર્મ કરવાને ઉપદેશ આપ પણ વાણિયાના વચવની નિરર્થકતાને સમ- કે ભતિક આશયથી ધર્મ કરવાને ઉપદેશ જનારા જાદુગરે આખા ગામની ભેંસનું આપો? અમે મેક્ષના જ ઇરાદે ધર્મ દાન સ્વીકારી લેવાનું જોખમ ખેડયુ ન કરવાની જોરદાર રજુઆત કરીએ છે. હતું. ભૌતિક સુખની દલાલી કરવાના અતિ જેઓને આ સિવાયનો બીજો વિકલ્પ પસંદ ઉત્સાહમાં આવી ગયેલા જયાનંદવિજયજીએ હેય તેઓ સાથે અમે સંમત બનતા નથી. મુગ્ધ જીવને આપી દીધેલું અભય વચન (૪) અનિશ્રી આર્ગળ લખે છે. “અને સ્વીકારી લેવાનું જોખમ કોઈએ લેવા જેવું એ માટે જ ગીતાર્થો નિશ્ચય લક્ષી વ્યવહાનથી. દરેકે શુદધ આશય દ્વારા જ ધર્મ. રન લય નથી. અને વ્યવહાર ધર્મની કરવાને જ્ઞાનીઓએ બતાવે માર્ગ સ્વીકા- પ્રધાનતા નથી એ દેશના કુદેશના છે. રવા જેવો છે. એકાંતે નિશ્ચયની પ્રરૂપણા એ તે બે મહિના . (૩) મુનિશ્રી લખે છે કે “મુગ્ધ જ નાના બાળકને દુધપાક ખવડાવવા જેવું ભૌતિક સુખ માટે ધર્મ કરે તે એમને ફકત્ય છે. “જયાનંદ વિજયજીના આ લાભકર્તા ન બને એ કહેવું યોગ્ય નથી. લખાણમાં વાકય રચનાના ઠેકાણા નથી
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy