SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૭૮ ' ' , , : શ્રી જૈન શાસન (અઠવાડિક) અને માટે ઉપાડે નિશ્ચયલક્ષી વ્યવહાર કહેવાય? વ્યવહાર ધમની પ્રધાનતા કેને ની વાત કરવા નીકળી પડયા છે. પછી કહેવાય? અને એકાંત નિચ ની પ્રરૂપણા એમની અજ્ઞાનતા ઢાકી રહે છે ? કેને કહેવાય? આની કશી પણ સમજણ પ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વગર વિવાદમાં કુદી પડનારા અજ્ઞાન આત્મા મહારાજાએ ફરમાવ્યુ છે કે “નિશ્ચયર્દષ્ટિ એની દયા ચિંતવ્યા વિના બીજુ તે શું હદય ધરી, પાળે જે વ્યવહાર પુણ્યવત કરી શકીએ. “મોક્ષ માટે જ ધમ કરવો તે પામશેજી, ભવસમુદ્રને પાર.” જે જોઈએ” આવી પ્રરૂપણને કુદેશના સમજઆમાં નિયદષ્ટિને હૃદયમાં ધારણ કરીને નારા મહાઅગીતાર્થ છે, તેને એકાંત " વ્યવહાર ઘર્મનું પાલન કરશે, તે પુણ્યાત્મા નિચયની પ્રરૂપણ સમજનારાને નિચયને ભવસના પારને પામશે. “મવા માટે “ને પણ આવડતું નથી. એને નિકચયલક્ષી જ ધમ કરવો જોઈએ.” આવી પ્રરુપણને વ્યવહારના લક્ષ્ય વિનાની દેશના સમજનારા જે કઈ સિંચયલક્ષી વ્યવહાર વિનાની ને જૈન શાસ્ત્રોની બારાખડી પણ આવડતી દેશના, વ્યવહાર ધર્મના પ્રધાનતા વિનાની નથી- એ ચેકકસ છે. દેશના, એકાંત નિશ્ચયની પ્રાણુ કે મુનિશ્રી જયાનંદ વિજયજીએ “જિનકદેશના માનતા હોય તેઓ એક નંબરના વાણી ઉત્તરે ત્યાં જાણી” નામના પ્રશ્નોતરી અગતાથી છે. કારણ કે “ધર્મ કરવા પુસ્તકમાં એ શંભુમેળ ભેગે કર્યો છે કે જોઇએ એ વાત વ્યવહારની ધર્મની પુષ્ટિ પ્રાતરીની પંચકટી કાળ બની ગઈ છે. કરે છે. જ્યારે માતા માટે જ આ વાત એથી એના ઉપર કશું કહેવા જેવું રહ્યું નથી નિશ્ચય દષ્ટિ તરફ ધ્યાન દોરનારી છે. | (જેઠ વદ ૧૪ તા. ૧૪-૬-૯૬) એટલા માટે જ “મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ” આવી પ્રરૂપણા નિશ્ચય : વનરાજિ : દષ્ટિને હૃદયમાં ધારણ કરીને વ્યવહાર શાસસાર સમજ્યા વિના, પાળવાની વાત કરનારી છે. ભવસમુદ્રને ચેપડીએ લખાય પાર આ રીતે જ પમાશે- એવી સ્પષ્ટ I , ,-- --કહે તેથી, વાત તે પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે જ ઉ ઉભરાય; છે. એટલા માટે આ પ્રરૂપણ સંપૂર્ણપણે (“જિનવાણી ઉત્તરે ૯ જાણી પુસ્તક શાસ્ત્રીય જ છે. છતાં એક પ્રકારની ચેકકસ ના પ્રત્યેક પાને છાપેલા દૂહાઓ જોઈને 9થીથી પિડાતા કેટલાક માણસને આવી ને એ મારા એક મિત્ર મુનિવરને કરેલ ફૂલો) શાસ્ત્રીય પ્રરૂપણા સામે નિશ્ચય અને વ્યવહાર જેવા શબ્દોની બુમાબુમ કરવાની ટેવ પડી ગઈ છે. નિશ્ચયલક્ષી વ્યવહાર કેને
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy