________________
[ ક [
+
1
*
*
વર્ષ ૮ અંક ૧૪ તા. ૨૮-૧૧-૫ આદિ દ્વારા કરવામાં આવેલી આપત્તિથી તેષ પામવે અને પોતાની શક્તિ હોવા છતાં પણ એ આપત્તિને પ્રતિકાર નહિ કરવો. s= પરલોક વિરૂદ્ધ કાર્યો ખરક્રર્માદિ છે.
વિપષ પાપમય વ્યપારાદિને ખરકમ કહેવાય છે. જે કાર્યો - આશાને કિલષ્ટ પરિણામી-પાપને ભય વગરને બનાવે તેવાં કાર્યોની ગણના કઠોર કર્મ માં થાય છે જેથી પરલોક બગડે છે. અનેક ના ઘાતક અને અનેક જન કારમા સ ત પ ઉપજાવનારા જે કઈ ધંધા હોય તે પણ ખરકમ કહેવાય છે. રાજ્યપણું હલપતિપણું, શુકપાલપણું પણ પરલોક વિરૂદ્ધ કાર્ય છે. ? , - -
- છે ? અને ઉભયલક વિરૂદ્ધ કાય, તે સાત વ્યસન છે. તે આ પ્રમાણે ૧-જુગાર ખેલ, -માંસ ભક્ષણ કરવું ૩-દિરાપાન કરવું ૪-વેશ્યાગમન કરવું, શિકાર ખેલ, ૬- ચેરી કરવી અને ૭-પરસ્ત્રીનું સેવન કરવું.
આ રીતે લેક વિરૂદ્ધ કાર્યોને જાણીને તેને ત્યાગ કરવો જોઈએ. "ધી માણસ પણ જે આવાં કાર્યોને મઝથી, રાચીન્માચીને, કરવાં જેવાં માનીને કરે તે લોકમાં દેવગુરુ અને ધમની નિદા થાય છે. લેક પણ કહે કે-ધમ કરનારે પણ જે આવો હશે તે તેના વ પણ એવા હશે ! તેના ગુરૂ પણ તેવા હશે અને તેને ઘમ પણ તે હશે?' ધમ ઉપર છેષ એ જ બાધિના બીજ રૂપ છે અથૉત્ અધિ-મિથ્યાત્વને પમાડનાર છે. સમકિતથી પડનાર છે તથા પિતાના આત્માને અવિરૂપ એટલે કે મિથ્યાવથી વાસિત કરનાર છે. આ પ્રમાણે વિચારીને પોતે પણ કામની નિંદા ના કરવી અને બી એ પણ આવા તારક . ધર્મની નિંદા કરે તેવું વર્તન ન કરવું. આવું ન થાય તે માટે વિચારવું કે“આ અધિફિલ એટલે કે મિથ્યાત્વ સમાન બીજે કઈ જ મિતામાં માટે અનર્થ નથી. આ મિથ્યાત્વ જ સંસાર રૂપી અટવીમાં હિતને માર્ગ નહિ બતાવનારું હોવાથી અંધત્વરૂપ છે, નરકાદિ દુર્ગતિનું કારણ હોવાથી અનિષ્ટનું જનક છે. સાહિ સકતે
ડોવાથી સ્વરૂપે કરીને અતિ૬ ૩ણ છે તથા પરિણામે સદગણાને ઉપઘાત કરનાર હોવાથી અત્યંત અશુભને અનુબંધ કરનાર છે. આ વિચાર કરીને લેક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરવો જોઇએ. .
તે માટે વાચકવર શ્રી ઉમાસવાતિજી મહારાજ શ્રી પ્રશમરતિ માં કરાવે છે કે ' લે ખત્રાધાર: સવેષાં ધર્મચારિણું યમાતે 12 આ તસ્મા લેકવિરુદ્ધ ધમ વિરૂદ્ધ સત્યજ્યમ્ પહેલા,
જે કારણથી ધર્મ આચરનારા સવેનાં આધાર એક જ છે તે કારથી લેક કવિધ એને પરિફ કાચને યોગ કરવો જોઈએ. $ + $ + 1 1 2
' *
*
કે ''
આ
..
શાને ઉ૫૦ કરનાર શાળા