________________
podcooooooooooooooooo
Reg
eccccccccc booste
-શ્રી ગુણુદશી
શ્રી જૈન
પૂજયશ્રી
કહેતા હતા કે–
बा. श्री कैलाससागर सूरि ज्ञानमंदिर મહાવીર કાના કેન્દ્ર, શા શિ. ગાંધીનક વર્ન સ
.
.
ર
.
.
ર અજન્મા - જન્મ રહિત થવાના ધ્યેય વિનાના ધમ ધમ જ નથી.
જેની પાસે વાણી – વિચાર કે વન કશું છૂપાવવા જેવુ ન હોય તે માનવા ર આ જગતમાં સાચા ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા વિના કાઈ જ નથી. તેમ
0
.
.
૧૪]
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂીશ્વરજીમહારા
આત્માના શત્રુ જ મેહ, મેહને આધીન ગમે તેટલુ` ભણેલા પણુ બેવકુર્દ મેહ ને આધીન નહિ તે ઓછું ભણેલા પશુ ડાહ્યો.
જે જીવ જન્મને ભૂંડો ન માને તેને મનુષ્ય જન્મની કિંમત સમજાય નહિ.
મઝેથી ગાઢવીને પાપ કરનાર વગર ઉભા કરવા તેનું નામ વર્તમાન શિયાણુ,
•
આત્માના મેહ વિના કોઇ શત્રુ
નથી.
આ શરીર મારૂ' છે. શરીરના સુખી છું શરીરના દુઃખ હું દુ:ખી છું. આ માન્યતા જેની હાય તે બધા માહના ગુલામ છે.
જે આત્મા પરથી મેાહના અધિકાર ઊઠયા ન હોય, તે આત્મા આત્માદિની વાતા કરે તૈય અનવટી.
00000
આજે માટાભાગને સંસારના સુખથી ભાગવાનું મન નથી પણ સુખને મેળવવા માટે ભાગાભાગ કરવાનુ મન છે.
મેાક્ષના અથી ગમે તે દર્શનમાં હોય તે પણ શ્રી જિનેશ્વર ધ્રુવના જ સેવક છે. રાજ ભગવાનની પૂજા કરનારને જો મેક્ષ ન જોઈએ તે તે ભગવાનના સેવક નથી. શરીરમાં જે ‘હુ' પણ!' ની કે ‘મારા પણાં' ની બુધ્ધિ તેનુ નામ હ.
માહના બે ગુણ જીવને સુખમાં ગાંડા બનાવે અને દુઃખમાં દુ:ખ બનાવે
बा. भी कैलासखागर सूरि ज्ञान दिव
00000000
આત્મા જાગૃત થયા એટલે માહને મરે જ છૂટકો,
Tooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`હિર દ્રશ્ય (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું