SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ આ M કાશીબાન અને “ NUITEENULIS K.81.81 Twartaaldete pecados Hold1980 jneri zon euro era celor PHU Mell yalzog ingi આ કારણથી -તંત્રી. પ્રેમચંદ સેદજી ગુહા - ૮૪ઇ) હિમેન્દ્રકુમાર મજશુબલts c, (Rome). : રેજચંદ્ર રચંદ જેઠ ' વઢવાજ) : આorદ મ7 જ8% (જજ) , --* • NNNN હવાઈફ : '* 'N'ઝાઝશરૂ વિરા 8. શિવાય ચ મયાા ઘા : ૮ ] ૨૦૫ર પોષ વદ-૧૦ મંગળવાર તા. ૧૬-૧-ફ [ અંક ૨૧ - પ્રકીર્ણક ઘર્મોપદેશ , -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય ઈ ૬. પ્રવચન ૭ મું) | (અંક ૧૯નું ચાલું (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ? છે માપના – -અવ૦ ), - પ્રવે- આજે અમને સુખ ભોગવવાનું મન થાય છે. ધર્મ કરવાનું મન નથી , થતું, તે એમ જ સમજવું કે, ધર્મ કરે તે સુખ માટે જ કરે. R : ઉ૦-ડા એમ જ સમજવું કે ધર્મ સંસારની લાલસાથી જ કરે. પ્ર-તે પાપાનુબંધી પુણ્ય કહેવાય? ઉ૦-હા. તેમાં જરા ય શંકા રાખવાની નહિ. પ્ર-તે ધર્મ વિરાથક ભાવે કરેલ કહેવાય? ન ઉ૦-હા. ભગવાને ધમ મોક્ષ માટે જ કરવાને કહ્યો છે. તે ધર્મ સમજવા છે છત સંસારના સુખ માટે કરે તે ભગવાનની આજ્ઞાને ભંગ કર્યો કહેવાયને? જેમાં ૧ ભગવાનની આજ્ઞાને ભંગ હોય ત્યાં આરાધક ભાવ ટકી શકે ખરે ? " શા કહ્યું છે કે, સંસારના આલેકના સુખ માટે ધર્મ કરે. એટલે ધમને વિષ જે ! ન કરે તે વિષ જીવને તત્કાળ મારે. ધર્મના ફળ તરીકે સંસારનું સુખ માગવું તેને શાત્રે નિયાણું !
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy