________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. 5. SEN 84 ૨૦૦eeeeeeeeeee occase
OCOL
),
VIII
s
સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારા હું
> nessessess
૦
essessagecause
૦
* ૦ પરભાવમાંથી રમણતા છોડી આત્મા ભાવમાં રમણતા કરવી તેનું નામ જ ખરેખર 0
પ્રમથે છે. આવા બ્રહ્મચર્યને પામેલા આત્માને પોતાનું શરીર – પાણા પર લાગે, એટલું જ નહિ પણ એવા આત્માને પિતાના આત્મા અને આત્માને પુણે સિવાય કશું પિતાનું લાગતું નથી. ચારિત્રની ઈચ્છા એટલે પૌગલિક સુખ છેડવાની ઈચ્છા અને દુઃખને આનંદ- 0
પૂર્વક વેઠવાની ઇરછા. ૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું જે જીવન, તેનું નામ જ સમ્યક છે
ચારિત્ર છે. મન-વચન અને કાયાના વેગને કાબુમાં રાખવા તેનું નામ ગુપ્તિ. સમિતિ અને ગુપ્તિમય જીવન એજ વાસ્તવિક જીવ જીવન છે, તે સિવાયનું છે બધું જીવન જડજીવન છે, કર્મના હુકમથી ચાલતું જીવન છે. ભગવાને કહ્યું છે 9 કે- જે સમિતિ અને ગુપ્તિમય જીવન જીવે છે. તે જ પિતાનું જીવન જીવે છે
તેને પિતાનું શુદ્ધ સ્વરૂપ પેદા થાય, 0 ૦ ચેતન પણ જડની આજ્ઞા મુજબ જીવે તે તેનું પણ જીવન જડજીવ ન કહેવાય ! તું ૦ પુણ્યથી મળેલી સુખની સામગ્રી ઉપર રાગ કરવો તે પાપ છે. અને પાપથી તે
મળતી દુઃખની સામગ્રી ઉપર દ્વેષ કરવો તેય પાપ છે. ૦ “પૌગલિક સુખને રાગ અને દુઃખને છે તે જ બધા પાપનું મૂળ છે
સાધુપણું તે ખરેખર જગજીવન છે, શ્રાવકપણું તે આંશિક ગજીવન છે, { છે સમકિત એ સાવચેત જડજીવન છે. અને બાકી આખા જગતનું જડજીવન છે. ' ૪ ૦ દુઃખને મઝેની વેઠતા આવડે અને સુખની જેને જરૂર ન પડે તેને કેઈ પાપ ? છે કરવા ન પડે. පපපපපපපපපපපපපපපපපපපපා
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-અમનગર વતી તંત્રી, મુક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છુપીને , (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
- જશ્ન કરે ન It