________________
1 ૧૪૦
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણે પાક રત્ન વિશેષાંક
4 અવધિજ્ઞાન થઈ શકે મને અવધિજ્ઞાન થયું છે. તેથી હું ઉપર સીધા દેવલેક, લુક છે પ્રભા નામક પ્રથમ નકવાસનો પાથ તથા તીર્થો લેકમાં સમુદ્રમાં ણ દિશાએ પાંચ-છે સે જન તથા ઉત્તર દિશામાં ચુલ્સ હિમવંત સુધી હું જોઈ શકું ?'
આશ્ચર્ય પામેલા શ્રી ગોતમ સ્વામી બેલ્યા આણુંદ ગૃહસ્થને આટલી લાંબી ! મર્યાદાવાળું જ્ઞાન થઈ ન શકે. માટે તમારે મિચ્છામિ દુકકડું આપવું જોઈએ
આણં? પૂછયું હે સ્વામી અસત્ય બેલે તેણે મિથ્યા દુષ્કત દેવું જોઈએ કે આ બીજાએ “જે અસત્ય બોલે તેણે આણંદ બેલ્યા જે એમ હોય તે આ પશ્રીએ મિથ્યાદુષ્કત દેવું ઘટે આ સાંભળી સંદિગ્ધ થયેલા શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુ પાસે પાસે આવ્યા અને તેમને પૂછતાં તેઓશ્રીએ ફરમાવ્યું કે હે ગૌતમ અ દ યથાર્થ બોલે છે. આ સાંભળી શ્રી ગૌતમ સ્વામી તરત જ પાછા ફર્યા અને આણંદ શ્રાવકને મિચ્છામિ દુકકડ દીધું. આણંદ શ્રાવક સારા ઉ૯લાસ પૂર્વક ધર્મ આરાધી પ્રથમ દેવલેકના અરૂણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્ય વાળા ઋદ્ધિશાળી દેવ થયા ત્યાંથી યુવી મહાવિદેહે જન્મી મુકિત પામશે. આ પ્રમાણે પ્રવર્ણ પાન મનઃશુદ્ધિ વાળા આણંદ શ્રાવકનું વૃતાંત સાંભળીને શ્રાવકોએ આદર પૂર્વક મનશુદ્ધ માટે પ્રયત્ન કરવું જોઈએ.
યુગબાહુ અને મદનરેખા
રતિલાલ ડી. ગુદકા લર્ડન માલવ દેશમાં સુદર્શન નગર તથા રાજા મણિરથ અને યુવરાજ ના ભાઈ 6 યુગબાહુ હવે યુગબાહુની પનિ મદનરેખર એક એક અંગત રૂપરૂપના અંબાર સરખે છે.
હતે તેના જેઠ મણીરથની મદનરેખા ઉપર કડવી નજર સારી ચીજો મેકલતે પ્રેમ ? પિતા જે બતાવત પણ મદનરેખાં ભેળી તેને ઉત્તમ ગણે છે. આ બાજુ મોટા ભાઈએ ! નાના ભાઈને ઠાર મારી નાખ પેરી ગોઠવી એક દિવસ ઉપવનમાં બં સૂતા હતા ? મણીર્થ આવ્યો ને યુગબાહુના ગળા ઉપર તલવાર ફેરવી લીધી નાસતાં મણીરથને ૨
ઓળખી ગઈ યુગબાહના ગળાની નસે કપાતાં લોહીની ધારા વહી પત્નિ પતિ ના કાન પાસે છે આ મુખરાખી મીઠા સ્વરે પ્રિયતમ તમે બેટે ખેદ ન કરતા પૂર્વના કર્મો એજ કરેલ છે છે તમારા મનને સમાધિમાં રાખે જિનેન્દ્ર પરમાત્માનું શરણલે મમતા કયાંય ન રાખજે
પરમેઠીમહામંત્રનું ધ્યાન કરશે તેથી તમારા બધા કર્મોનાશ થશે નમે અરિહંતાણુ નામ છે ? સિદ્ધાણ નવકારના ધ્યાનમાં પ્રાણ છોડયા પમાં સ્વર્ગમાં કાન્તીવાળો દેવ થયે,