________________
૭૪૨
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
અનંતજ્ઞાન અને અનંતદશન હોય છે કેમકે શ્રી સિધપરઆત્માને આ જ સ્વભાવ કહે છે. કે
સ્થિત:- શીતાંશુવજળવા, પ્રકૃત્યા ભાવશુધ્ધયા
શક્તિકાવચ્ચ વિજ્ઞાન, તદાવરમણમજવતું ! ( અર્થાત- છ ચન્દ્રમાની જેમ ભાવથી શુધ એવી પ્રકૃતિએ કરીને કહે છે, ચલ્ડ્રની ચંદ્રિકાની જેમ તેમાં જીવમાં જ્ઞાન રહેલું છે અને વાદળાની જેમ કર્મરૂપી આવરણે લાગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવથી જીવ તે ચંદ્રની જેમ નિર્મલ અને ઉજજવલ છે. ચંતિકાની જેમ તેમાં જ્ઞાન રહેલું છે પણ કર્મોના આવરણને કારણે વાદળાથી જેમ ચંદ્રમા તેની જેમ જીવનું જ્ઞાન-શુધ્ધ સ્વરૂપ ઢંકાઈ ગયું છે.
શ્રી સિધ્ધ પરમાત્મા વર્ણ-રૂપ વડે કેવા હોય છે તે કહે છે
એ ન સ ન વે, ન ગધે, ન રસે, ન ફાસે, અરવી સત્તા, અણિથંભ્ય સઠાણુ, અણુવિરિઆ, કયકિગ્રા, સવાભાવિવજિજઆ, સવ્યહા નિરવિફખા, થિમિઆ, પરંતા
તે શ્રી સિદધ પરમાત્માના જ પુગલના સર્વધર્મોથી રહિત હૈવાથી, તેઓને પુદગલના ધમ રૂ૫ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સપર્શ નથી, અર્થાત્ અહી હેવાથી ઈન્દ્રાદિ કાંઈ જ નથી છતાં તે અભાવ રૂપે નથી પરંતુ જ્ઞાનની જેમ રૂપરહિત સત્તા એટલે સાક્ષાત વિદ્યમાન પણું તે છે જ. વળી તેઓને પાંચે સંસ્થાનમાંથી એક પણ સંસ્થાન-આકૃતિ નથી પણ અરૂપિણ સત્તા રૂપે તે વિદ્યમાન છે. સવભાવથી જ અનંતવીર્ય વાળા છે, કોઈપણ કાર્ય હવે કરવાનું બાકી નથી માટે સદા કૃતકૃત્ય છે, તેઓને દ્રવ્યથી કે ભાવથી કેઈપણે પ્રકારની બાધા-પીડા નથી, તેઓને સર્વથા સર્વ પ્રકારે કેઈની પણ અપેક્ષા નથી. તેથી જ શ્રી સિદધના છવાની સત્તા તરંગ વિનાના સમૃદ્રની જેમ સ્થિર અને આત્મિક સુખના પ્રકર્ષે કરીને અનુકલ હોવાથી પ્રશાત છે.
આવી આત્મસત્તા જ પરમણખ રૂ૫ છે તે વાત કહે છેઅસંજોગએ એસાણંદ અએ ચેવ પરે મએ અવિના અણાણું,
ગે વિગકારણ”, અફલ ફેલમેઆએ, વિgિવાયપર ખુ તં, બહુ મય મેહાએ અબુહાણે, જમિ વિવજજએ, તઓ અત્થા અપજજવસિઆ, એસ ભાવરિ પરે ! અએનો ઉ ભગવયા
નાગાલેણુ જોગે એસ્સા સેસરુવસંકિએ નાગાસમણણી, ન સત્તા