________________
પુણિયા શ્રાવક
શ્રાવક રત્ન -શ્રી કિશાર ભાગીલાલ શાહ-વિરાર
prepared 4 વા
ભગવાન મહાવીર સ્વામીની અમૃતરૂપી વાણી પુણિયા શ્રાવકના હૃદયને સ્પી ગઈ. સામિક ભકિત કરવા જેવી છે. સાધર્મિક સમુ કાઇ સગપણ નહી. ઘરે આવ્યા પછી પુણિયા શ્રાવક ચિંતિત હતા, પ્રેમની ધર્મ પત્નીએ કારણ પૂછ્યું પુણિયા શ્રાવકે દેશનાની વાત કરી. આપણી આવક ઓછી આપણે સાધર્મિક ભક્તિ કેવી રીતે કરશુ? તેમની પત્ની પશુ ધર્મ પત્ની હતી. ધર્માંમાં સાથ દેવાવાળી, એને ઉપાય મતાન્યે નાથ- એક દિવસ હું ઉપવાસ કરીશ એક દિવસ તમે ઉપવાસ કરશેા. આ પ્રમાણે પેાતે જ ૧ શ્રાવકની સાધર્મિક ભકિત કરે છે.
તેમની આવક પણ ઓછી હતી છતા એમને એનું દુઃખ નહાતુ` કે નહોતી વધારવાની ઇચ્છા એમનામાં સાષ ગુણુ જીવતા જાગતા હતા. વેપારીઓએ મળીને નકકી કર્યુ કે પુણિયા શ્રાવકની આજ આવક હાવાથી એને માલ આછા ભાવે આપવા પરંતુ પુણિયા શ્રાવકમાં ખુમારી હતી. એને ના પાડી કહ્યું મને બજાર આપવા. કોઇની મહેરાની લેવા પણ તેઓ તૈયાર નહાતા.
ભાવે જ માલ
પણ કરેલા
તેમની સામાયિકના વખાણ તે ખુઃ મહાવીર સ્વામી ભગવાને શ્રેણિકરાજા ।તે આખુ રાજ આપવા તૈયાર થયા પરંતુ પેાતાની સામાયિક ન મલી, એ વખતે શ્રાવિકાથી ભૂલમાં પડેથીનુ એક છાણુ ઘરમાં આવી ગયું અણુહકકનુ ઘરમાં આવાથી એમનું મન સામાયિકમાં નહાતુ' લાગતું,
કરનારા અણુકનુ નહિ લેનારા
આવા સ તાષ ગુણવાળા સાધર્મિક ભઠિત પુણિયા શ્રાવકને તે કયારેય ન વીસરાય.
( અનુ. પેઇજ ૬૬ નુ' ચાલુ' )
આપના ધર્મોને ચુસ્તતાથી આરાધીને જીવન ધન્ય બનાવા, તકને સફળ બનાવા, મરણને સરસ બનાવે, પરલેાકને સદ્ધર બનાવા સાકરની મીઠાશ જેવા, કુલની સુવાસ જેવા ધમ` આત્મસાત કરે તે ઉપાધિના ત્રાસ દૂર થઇ જશે. સુખના પ્રકાશ પથરાશે, ધર્માંને ચુસ્તતાથી પાળી આત્મને નિર્માલ કરીને કમળ જેમ સુવાસિત બની અન`ત લબ્ધિને મેળવી ત્રણ ભુવનમાં તિલક સમાન સિધ્ધશિલાવાસીખના ભંકર માની આરાધના પુણ્યાનદના લાભ અપાવશે માટે સિ`ચનથી આત્મ ભાવેશને વિકસાવો.
અપ્રમત્ત ભાવથી
જિનવાણી રૂપી વારિના