________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ :
: ૧૨૧ ૫
અમદાવાદ-નારણપુરા-અત્રે પૂ. મુનિરાજ ચરણપ્રભ વિ. મ. સા. તથા પૂ. કલા- 5 ને પુર્ણ સૂ. મ. ના આજ્ઞાવતી પૂ. સા. શ્રી નિત્યધર્માશ્રીજી મ. ઠાણાને ચાતુર્માસ પ્રવેશ 8 આષાઢ સુદ ૨ ને થયો છે.
- હઠીભાઇની વાડી-અત્રે પૂ. પં. શ્રી કુંદકુંદવિજયજી મ. ઉપદેશથી બાળકની * ભવ્ય સત્ય પરિપાટી નીકળેલ શાહપુર વિસ્તારના ૭ દેરાસરમાં દર્શન તથા જુદા જુદા ૧ કપ શ્રયમાં ગુરૂવંદન પ્રવચનને લાભ લીધેલ પૂ. આ. શ્રેયાંસચંદ્ર સૂ મ, પૂ. પં. શ્રી ? કંદકંદ વિ. મ, પૂ. પં. શ્રી પુંડરીક વિ. મ, પૂ. પં. શ્રી રત્નપ્રભ વિ. મ. એ પ્રેરક પ્રવચને કરેલ. ઈનામ આદિ ભાઈર નિવાસી દિનેશચંદ્ર મગનલાલ દોશી, જીતુભાઈ છે સંઘવી, હરેશભાઈ વડુવાળા તરફથી થયેલ સંચાલન શ્રી નરેન્દ્રભાઈ કામદારે કર્યું હતું. ૧
બઠીદા (જી. ડુંગરપુર) અત્રે , મુ. શ્રી જંબુવિજયજી મ. ના શિખ્ય મુનિરાજ રે શ્રી નેમિચંદ્રવિજયજી મ.ને ચાતુર્માસ છે. - ઔરંગાબાદ-પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સમ. ઠાણા ૫ ને ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧ સવારે ૮ વાગ્યે ઠાઠથી થયો આચાર્યદેવનું પ્રથમ ચાતુર્માસ છે સામુદાયિક આંબેલ ૧૦૮ પાર્શ્વનાથ પૂજન થયા સુદ ૨ ના ૫. મુ. શ્રી પ્રભુરક્ષિતવિજયજી મ.ની વડી દીક્ષા ઉત્સાહથી થઈ. પૂ. મુ. શ્રી વિમલરક્ષિત વિ. મ. ની ૬૩ મી અને પૂ. મુ. શ્રી મક્ષરક્ષિત વિ. મ. ને ૪૯ મી ઓળી થઈ. પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી છે 8 મ ની ૪ થી પુયતિથિ પ્રસંગે અષાઢ વદ ૧૪ ના સવારે વરઘેડો ૯ વાગ્યે ગુણાનુવાદ જે બપોરે નવાણું અભિષેક મહાપૂજા રાખેલ.
સાંકડી અઠમ દર શનિવાર એકાસણા બપોરે મટીપુજા બપોરે પ્રઢ વિવાથીઓની * પાઠશાળા અહપાહાર વ્યાખ્યાનમાં જંબુસ્વામી ચરિત્ર તથા પ્રતિક્રમણ સૂત્રનું વાંચન શુ થાય છે. *
– ભેટ મળશે – બી પંચ પ્રતિ મણ વિધિ સહિત જુક સંવત ૨૦૫૦-૫૧ ની સાલમાં પાંચ પ્રતિકમણના સૂત્રે નાના મસ્કા અતિસર પે મ કર્યા હોય તે ૨૦ વર્ષ સુધીના ગુજશતી ભાષિ બાળક-બાલીકાઓને ભેટ આપવાની છે. જો સપન લેટરહેડમાં નામ, ઉંમર, છે. અભ્યાસ ઉપ પ્રમુખની સહી કરી મંગાવવી. યમ બપોરે ૧૨ થી ૨ ૨ સિવાય.
* સરનામું : શાહ એન્ડ શાહ ( પ૩૫-૯, માધવબાગ સામે, સારંગપુર દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૨
૧.