________________
-
કથિી _tel
:
-
:
:
ર
'
,
'विषयासुहेसु य रज्जइ, सो दोसोराग साण' અન દિથી જીવ વિષય સુખમાં રાગી થાય છે તે રાગ-દ્વેષને જ દેષ છે.'
જે વિષયસુખે અતિગોપનીય-લજજાકર-નિંદનીય, બીભત્સક-જુગુપ્સનીય છે તેમ છે. જાણવા-અનુભવવા છતાં પણ જીવ તેમાં જ આસક્ત બનતે હોય, તેમાં જ સુખ માન છે હેય તે તે સંસારના સુખે ઉપર અતિ ગાઢ રાગ જ કારણ છે. જે જીવ મેહના છે { કારણે આંધો ન બન્યું હોય અને રાગાદિમાં જ સુખ ન માનતે હેત તે તેવી આ વિષમદશા કયારેય ન થાત. આ રાગાદિનું આત્મા ઉપર એટલું બધું પ્રબલ આધિપ્ય
છે કે જીવ સાચું સમજી શકો જ નથી. જન્મથી અંધ માણસને કદાચ જેટલું નુકશાન નથી થતું તેટલી ભયંકર પાયમાલી રાગાદિથી આંધળા બનેલા છની થાય છે. આત્માને ગુદાની સન્મુખ નહિ થવા દેનાર અને પ્રાપ્ત ગુણોથી વિમુખ કરાવનાર જે કઈ દુષ્ટ પા ાત્મા જેવા હોય તે આ રાગાદિ જ છે.
સમર્થ શત્રુ પણ જેટલું નુકશાન નથી કરતે તેનાથી કંઈગણ અધિક નુકશાન 4 અનિગ્રહિત-કાબુ બનેલા રાગ-દ્વેષ કરે છે. રામાદિને આધીન બનેલાની કેવી દયા
જનક સ્થિતિ થાય છે તે સૌના અનુભવમાં છે. રાગાદિ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તે ત્યાં સુધી મેળવવાના મનોરથો અને પ્રાપ્ત થયા પછી તે વિયોગ ન થઈ જાય તેની ચિંતા. જેની આધીનતા એક માત્ર ચિંતા વિના બીજુ કાંઈ જ ફળ આપે તેમ નથી તે છે તેને કયે પંડિતજન આધીન થાય? જે તેને જ આધીન થાય તે તેને પંડિતજન કંઈ રીતના કહેવાય. દુનિયામાં પણ કહેતી છે કે-“ભુખ ન જુએ એ ભાત, રાગ ન જુએ જાત-જાત’ રાગાદિની પરવશતાથી જીવ કેવી કેવી આજીજી-ચાપલુસી–મક્કા પોલીશ કરે છે તે તે સૌના અનુભવમાં છે. જયાં સુધી આ રાગ જ ભયંકર છે, મને નુકશાન આ કરનાર છે તેમ ન સમજાય ત્યાં સુધી સાચી સમજ આવી સુલભ છે, માટે જ જ્ઞાનીઓ કહે છે કે તે આ રાગાદિ ન હોત તે કેણ દુઃખને પામત! કેણ આ નાશવંત મણિ અપાય બહુલ સુખેથી અંજાઇ જાત ! અને કેણ મોક્ષને ન પામત !
માટે હે આત્મન ! આંતરચક્ષુઓના અજ્ઞાનના પડલ દુર કરી, રાગાદિના વિપાકને વિચારી, તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરીશ તે રાગાદિ જે શત્રુભૂત હતા તે જ સાચા - મિત્રની ગરજ સારશે અને તેની જ સહાયથી તું તારી સિદ્ધિને નજીક બનાવીશ- પ્રજ્ઞાંગ છે