________________
ભાભર નગર મંડન શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે જ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે
પ્રતિષ્ઠા દિન, વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની | ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે છે આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરનો ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ { પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થસ્વરૂપ ગણાતી હેવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ૧ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજને નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે.. 1 પાંચ જિનાલયો ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ છે નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪, શ્રી વાસુપૂજ્ય સ્વામી ? જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. ' ૧ , ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રય, છે આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા ૧ ટારને આશ્રય મળતું હોય છે.. છે. જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જેન ! બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગ જ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે. : - ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધમદાતા
રમે પકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. ૪ આ. શ્રી શાતિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ. મ. ને ?
ઉપકાર ભૂલી શકાય એવું નથી. - તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ છે થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે.. મું. ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત) . અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું
- - -
નકકી કર્યું છે.
-
-
-
સાં જન્ય શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ નઃ ૮૪ર૬૭૧
-