SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ કે BIGREERITA H.W131 SOSIDAHA EXPRepong HD12108OR D 3.51241 390 OUHOY eta Pelo PHU NEN YU1204 - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢ SOL QIH ', “ KANT • ૨૪૬૬૮૬ક. આજ્ઞારાZg વિધ્વા . ઝિકાય ઇ મya હેન્દ્રકુમાર મેજયુબલાલ જ,.... " (૨૪ ) ટેજચંદ્ર કીરચંદ જૈs & (વઢવાબ) સજાશેદ જa # ( 1 (8) ( ક્ષમાપના વર્ષ : ૩ ર૦૫ર ફાગણ વદ-0)) મંગળવાર તા. ૧૮-૩-૯૬ અંક ર૯ પ્રકીર્ણક ધર્મોપદેશ : -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ર૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –. (પ્રવચન ૯ મું ). (ગતાંકથી ચાલુ) છે (0 જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે -અવ૦) ૫ આ સંસારનું સુખ જેને ગમે તેને ધમ ગમે જ નહિ, ધર્મ કરે તે પણ. છે વિરાગ વિના ધર્મ આવે નહિ, થમ ગમે નહિ, ભગવાન પણ ગમે નહિ, સાધુ પણ ગમે નહિ આજે ઘણાને ભગવાન ગમતા નથી, ભગવાનની વાત પણ ગમતી નથી. તે છે ભગવાને કહેલું આ જમાનામાં તે બનતું હશે તેમ કહી ભગવાનની મશ્કરી કરે છે. ધમની ઠેકડી ઉડાવે છે, સાધુઓને ગાંડા કહે છે. આમાં પાપ આમાં પાપ. આ { 8 થાય... આ ન થાય એમ કહી કહીને બધાને માયકાંગલા બનાવી દીધા એમ કહે છે છે. દુનિયાના સુખને મુખ્ય અને દુઃખને કાયર છવ ધર્મ માટે નાલાયક છે. ' છે આત્માને કર્યો વળગેલાં છે. તેને લઈને મેહ પિદા થાય છે. તે મેહને નાશ છે કરવા માગીએ તે થઈ શકે છે. પણ આત્માને નાશ કદિ થતું નથી. આત્મા સદા ! રહેવાને છે, સદા જીવવાનું છે. આ વાત ભગવાને કહેલી છે. જેની પૂજા કરે છે તે ભગવાન મેક્ષે ગયા છે. તમારે મોક્ષે જવું છે કે સંસારમાં મઝા કરવી છે? તમે તે છે 8 પૈસાને અને પૈસાથી મળતાં સુખને સારું માન્યું છે. તે માટે કેટલાં પાપ કરે છે? જ જવર == = કાર
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy