________________
|
દ૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
જઠ પણ લે છે. મોટી ચેરી પણ કરે છે. સગાભાઈનું પણ ખૂન કરનાર જીવે છે તે વખતે સગા મા બાપને ય ખતમ કરનારા છે ને?”
સભા, જેને આ હદે ન જાય. છે જેને જ મેટાં મોટાં કર્માદાન કરે છે. ઘણ જેને માંસ પણ વેચે છે. આજના છે. છે જેને તે દાટ વાળી નાંખે. જેનપણાનું લીલામ કરી નાખ્યું. મોટા મોટા પાપના- ૧ ન કમદાનના ધંધા સુખી જેને કરે છે કે દુ:ખી જેને કરે છે?
- સંસારમાં જીવવા ખૂબ પૈસા જોઈએ છે તે માટે જે કરવું પડે તે કરવા તે યાર છે જ છે. જે સંસારનું સુખ પાપ વિના મળે નહિ તે સુખ સારું કહેવાય ખરૂં ? જ્ઞાનીઓએ છે છે આ સંસારના સુખને જવું જ કહ્યું છે. ભગવાનનું મંદિર પણ શા માટે બાંધવાનું ? 8
આ બ્લેક-બિદડીગ છૂટી જાય માટે. માન-પાન, કીતિ–ખ્યાતિ માટે મંદિર ધર્મ ને સ્થાન બાંધનારાં મળી આવે પણ બિલ્ડીંગ-બંગલાદિ છૂટી જાય તે માટે મંદિરાદિ 8.
બાંધનારા કેટલા મળે? જે ભગવાનનું મંદિર બાંધીએ તે બધા ભગવાન ઘર-બાર, છે જપાટ સુખ-સાહાબી છોડી સાધુ થઈ મોક્ષે ગયા છે. તેમના દર્શનથી બધ મોક્ષમાર્ગ ૬ ન પામે તે માટે મંદિર બાંધવાનું છે. નામાદિ માટે મંદિર બાંધે તેની કશી હિંમત નથી. છે. છે જે માણસ વારંવાર કહે કે, “મેં આમ કર્યું અને તેમ કર્યું તે લેક પણ કહે છે કે,
માનને ભિખારી છે. એક સારું કામ કરું તે શા માટે? દ્રવ્યની મમતા ૯ તરે માટે છે છે, કરવાનું છે. આ
સાચ્ચે તપ પણ કોણ કરી શકે? શરીરની મમતા છૂટે તે જ ઘણા ને તપસ્વીના કુટુંબી પારણું ન થાય ત્યાં સુધી ચિંતામાં હોય છે. પારણું પતે ત્યારે “હાશ છે. આ અનુભવે. ખાવા-પીવાને પ્રેમી જીવ સાચે તપ કરી શકતું જ નથી કે
. આપણા બધામાં તપની શકિત છે ને? એકવાર ખાઇએ તે ન જ જીવી શકીએ ? 9 તેવું છે? “આવા ભગવાન મળ્યા, ભગવાનને ધમ મળે છતાં હજી ખાવા-પીવાની છે છે જે કુટેવ પડી છે તે છૂટતી નથી મારું શું થશે તેમ પણ મનમાં આવ્યું છે? ભગવાન આ શ્રી મહાવીરદેવે કેટલે તપ કર્યો તે ખબર નથી? બાર વર્ષ, છ મહિના અને પંદર જ
દિવસના છવકાળમાં માત્ર ત્રણને ઓગણપચાસ પારણું ! બાકી બધા જ ઉપવાસ છે તે પણ “ચાવિહાર. “વરસ્ય ઘોર તપ એમ બેલે તેને તપ કરવાનું મન ન થાય તે છે ન બને? જાણવા-સમજવા છતાં ય શકિત જેટલે તપ ન કરે તે ભગવાનના વચનની છે. જcઆaaaaaaawar