SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અ ૧૯ તા. ૨-૧-૯૬ કુળને માટે એક શરમ બની ગયા છે. પિતાને ભયભીત બનાવી કંઈને લાજ શરમ અત્યારે પાતાની પત્નીને લેવા માટે ખુદ વિનાના તમે તે બે ભૂચરાને મારા પ્રશ્ન ડ રામચંદ્રજી સ્વય' અહીં સુધી આવ્યા છે વીય શાળી પિતાથી જીવંતા બચાવી લેવાના તા તેમનુ આતિથ્ય સ્વાગત કરી તેમની પત્ની તેમને અર્પણ કરી દો. આમ નહિ કરો તે પણ રામ તમારી પાસેથી સીતાને તે ગ્રહણ કરી જ લેશે અને કારણે તમારી સાથે આખા આ કુળના સહાર કરી ન ખશે. અરે ! રામને લક્ષ્મણુ તા દૂર રહે પણ તેમના એક જ : સેવક હનુમાને લંકા નગરીને કેવી ઉજાડી નાંખી, અક્ષયકુમારને હણી નાંખ્યા, તે શું. તમારા યાલ બહાર છે? એક સીતાના કારણે હૈ દેવ ! ઇન્દ્ર જેવી સ્વર્ગ સમી આ લંકાની લક્ષ્મીને શા કારણે ગુમાવા છે ? છતાં નહિ માના તા સીતા તા તમાશ હાયમાં નથી જ આવવાના અને ઉપરથી લકા ગુમવવી પડશે”, કરી રહ્યા છે. તેથી હું તા. ચાસ માનું છું કે “તમે રામના પક્ષમાં ભળી જઇને લ'કાના શંકુ' બન્યા છે. તમે તે તમારા..વિચારણા માટે અમારી સાથે બેસવાને પણુ લાયક નથી રહ્યા. આપ્તમ ત્રી સાથેની વિચારણા એ રાજાનુ ઉજળુ ભાવિ છે. ઇન્દ્ર જેવાને જીતનારાં મારા પિતાને ઓળખી નહિ શકીને મૂખ! તમે હવે મરવાના થયા છે.' વિભીષણની આ વાતમાં વચ્ચે જ કૂદી પડેલાં રાવણપુત્ર ઇન્દ્રજિતે કહેવા માંડ્યુ કે જન્મથી જ માંડીને બાયલા રહેલા તમે તે અમારા કુળનું કલ`ક છે. કલંક, : ૫૪૫ કાકા! તમે ખરેખર ત્રણ ખુ ́ડના ઉદ્ડ પરાક્રુમીમારા પિતાના સગા ભાઈ પણ કહેવડાવવાને લાયક નથી રહ્યા. દશરથ રાજાના વધ કરવાની પ્રતિજ્ઞા કરીને પણ તમે દશરથને હણ્યા ન હતા અને જૂઠુ બાલીને મારા પિતાને તમે પહેલા પણ છેતર્યાં હતા. અને અ યારે આ બે ધરતી ઉપર ભટકી જાણનારા - રામ-લક્ષ્મણુથી મા ++ વિભીષણે પણ જડબાતડ જવાબ દેતાં કહ્યું કે- શત્રુના પક્ષમાં હું' તે નથી ભળ્યા, પરંતુ પુત્રરૂપે તુ કુળના વિનાશ વેરનારા ખતખાક શત્રુ પેતા થયા છે. હું મૂખ! તુ તે હજી દુધપાન કરનારા બાળક છે. તને એ ભાન નથી કે તાશ ખાપ તા જનમથી આંધળા હાય તેમ આ વૈભવ અને વાસનામાં આંધળે બનેલા છે. ધ્યાન આટલું ઇન્દ્રજિતને સભળાવીને હવે વિભીષણે રાવણને ઝપાટામાં લઈ લીધા. રાવણને કહ્યું કે હું રાજન! રાખજે કે આ તારા (કુલાંગાર) પુત્ર વડે અને તારા પેાતાના ચરિત્ર વડે હવે તું થાડાં જ સમયમાં વિનાશ પામીશ. તારી તાજેવા માટે હવે મારે ફ્રગટ દુઃખી થવાની જરૂર નથી.” .. અને ક્રષાયમાન થઈ ઊઠેલા લકેશ્વર પ્રાકાર (=મ્યાન) માંથી ખડગને ખેચી (અનુ પેજ ખ પેજ ૫૮ ઉપર)
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy