SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 අපපපපපපපපපපපපපපපංපපපපපx પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી છે - પણ Gિ8JET LIST ACP સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયનચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ જેટલી જાતની અનિષ્ટ ચીજો હોય તેનાથી જીવને દૂર કરો અને સઘળાં ઈષ્ટમાં ઠું જોડવે તેનું નામ પરોપકાર ! ૪ ૦ સંસારનું સુખ દુખથી મિશ્રીત છે. અધૂરું છે અને ઘેડ કાળ રહેવા વાળું છે. જયારે મેક્ષનું સુખ દુખના લેશ વિનાનું પરિપૂર્ણ છે. અને સદા માટે રહેવાવાળું છે. ૦ પુણ્યથી મળતાં સુખમાં લહેર કરવી, એટલે આપણા હાથે જ આપણી ઘેર બેઠવી. * ૦ આ ભોતિક સુખ જ ભયંકર છે. સારૂ નથી, નાશવંત છે, દુઃખથી ભરેલ છે. તે આત્માને હેવાન-શેતાન બનાવનાર છે તેની તમને ખબર નથી માટે તમે તે કે સુખની પાછળ પડ્યા છે ? • કેઈ ન લાવે તેય સુખ માનનારે જીવ સદા સુખી! કઈ બોલાવે તે જ છે સુખ માનનારે સદા દાખી ! દુનિયામાં જેના જેનાથી લોક સુખ માને છે, તે ન હોય તેય સુખ ભોગવતા ? આવડે તેનું નામ આત્મિક સુખ. ૨ ૦ ૫૨ ચીજમાં સુખ માનવું એટલે સદા દુખી થવું. • સુખના ઘેરામાંથી છટકે નહિ અને દુખથી ગભરાતે અટકે નહિ, તે કદિ સાચે છે ધર્મ પામે નહિ. ૦ પિતાના વિચારને માલિક સદાય પ્રસન્ન હેય. 0 ૦ મોક્ષ સુખની જે વાનગી તેનું નામ આત્મિક સુખ. 0 ૦ જીવમાત્રને મોક્ષનું જ દાન કરવું તે જ સાચે પોપકાર. છે . સંસારના તમામ તત્વજ્ઞાનીઓ અને જ્ઞાનીઓ એ માનવ જન્મની જ મહત્તા છે ગણી છે. 70000000000000000000000 જન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, વિવિજય હેટ-મનગર વતી તી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપને વઢવાડ શહેર (સોસણ)થી પ્રસિદ્ધ કરી ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy