SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ જન શાસન (અઠવાડિક Reg No. G. SEN 84 ૦૦૦ બસાણoooooooo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી છે. - TUT US OUT | Sષ્ટ સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || ooooooooooooooooooooooooo 0 ૦ સદગુરુ જ તેનું નામ કે જે સુખને ભૂંડું જ કહે અને દુઃખ વેઠવા જેવું કહે છે 0 , જે છ જાતને ઓળખે નહિ, પિતે કેવા છે તે જોવે નહિ, તે બહિરાત્મ છે. દશામાંથી બહાર નીકળી શકે નહિ અને અંતરાત્મા બની શકે નહિ. ૦ કેઈ ચીજની સહાય વિના જે સુખ મળે તે જ ખરેખરું આત્મસુખ છે. ૦ આજના વિજ્ઞાને સુખના જેટલા સાધન સર્જાયા છે તે બધા દુઃખના સાધન છે, તું ધર્મને નાશ કરનાર છે. અધર્મને સારી રીતે કરાવનાર છે. પણ સુખના ભિખારી તે અને દુખના અસહનશીલ છે આ વાત સમજવાના નથી. ૦ જે જીવ દુઃખથી ન ડરતા પાપથી ડરે અને સંસારના સુખને લાભ છે તે જીવ છે ધર્મ કરવા લાયક છે. - દુઃખ વેઠવા જેવું છે અને સુખ છેડવા જેવું છે તેઅ જેને ન લાગે તે છે વીતરાગના ધમને પામ્યા જ નથી. - પારકાની નિંદા અને સ્વપ્રસંશા એ ભવાભિનંદીનું લક્ષણ છે. આ ભાવાભિનંદી ? 9 જીવ જ્યાં સુધી આત્માભિનંદી ન થાય ત્યાં સુધી ભગવાનને ધર્મ પામે નહિ, ૦ પુય વગર દુનિયાનું સુખ નહિ, પાપ વગર દુઃખ નહિ અને ક્ષયે પશભભાવ 8 વગર ધર્મ નહિ. ૦ લિંપિ. આશાતના મિચ્છામી દુક્કડેમ એટલે કે વિધિનું ખૂબ લક્ષ લખ્યું છે, અવિધિ ન થાય તેની પૂરતી કાળજી રાખી છે. છતાં પણ જે અવિધિ-આશાતના 8 થઈ હોય તેની માફી માગું છું පපපපපපපපපංපපපපපපපපපපපපා જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું .૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy