SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ – જ્ઞાન ગુણ ગંગા – –પ્રજ્ઞાંગ ૦ અણુપની–પશુપની વ્યંતરોના સ્થાન અંગે-શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કેરત્નપ્રભા પૃથ્વીના એક હજર જન જાડાં રત્નકાંડમાં, સૌ જન ઉપર અને સે જન નીચે એમ બસે યજન બાદ કરી, મધ્યના આઠસે જનમાં વાયુમંતર દેના અસંખ્યાત લક્ષ વાસનગરે છે, ત્યાં જ વાયુમંતર દે રહે છે, જેવાં કે પિશાચ, ભૂત, યક્ષ વગેરે આઠ અને અણુ પન્ની-પશુપન્ની વગેરે મળી આઠ કુલ સેળ, કહિણું ભંતે વાણુમંતરા દેવાણ ભોમજા નગર પણિત્તા ? કહિણે ભંતે વાણમંતરા દેવા પરિવસનિત ? ગોયમાં સે રયણ૫તાએ પુઢવીએ ગુમ કંઠસ્સ જોયણુસહસ્સ ઉવરિ એગ જો અણસય એગાહેર હેઠવિ એગ અણસય વજેતા મજજે અસુ જે અણુસહસુ એણું વાણમંતરાણું તિરિયમ સંખેરજા ભોમેજ જા નગરાવાસયસહસ્સા ભવતિ ઇતિ મખાય તેણે ઇત્યિાદિ વત્થણે બહતે વાયુમંતરા દેવા પરિવસતિ તં જહાં પિસાયા ભૂયા જખા યાવત અણપનીય પણ પત્નીય ઇત્યાદિ છે જ્યારે શ્રી સંગ્રહણીમાં એમ કહ્યું છે કે– રત્નપ્રભા પૃથ્વીના પહેલા એક એજનમાં અવરૂ આઠ જાતિના વ્યંતરે રહે છે. એના વળી, રૂચકથી દક્ષિણ દિશામાં આઠ અને ઉત્તરમાં આઠ મળીને સેળ ઈદ્રો છે. ઇયં પઢમ અણસાએ રણાએ અઠ્ઠવંતરા અરે ! તેસિં ઇહ સોલસિદા અગહે દાહિષ્ણુત્તર છે જયારે શ્રી યોગશાસ્ત્રના ચોથા પ્રકાશની ટીકામાં તે આ પ્રમાણે કહ્યું છે કે રત્નપ્રભા પૃથ્વીમાં જ, પહેલા સે જનમાના ઉપર દશ અને નીચેના દશ એમ વીશ જન મૂકીને બાકીના એંશી યેજનમાં “અણુપની આદિ દ વસે છે. રત્નપ્રભાયામેવ પ્રથમસ્ય શતસ્ય અધઉપરિ ચ દશદશ યોજનાનિ મુક્તવા મળે અશીતિ યોજનેષુ અપનિયપ્રભુતય ઇતિ છે ચમરેન્દ્રના સામર્થ્ય અંગે – આ ચમરેદ્રમાં એટલું બધું સામર્થ્ય છે કે, જે એ ધારે તે એટલા બધા દેવ (અનુ. ટાઈટલ ૩ ઉપર)
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy