________________
ભાભર નગર મંડન - ' શ્રી સુનિ સુત્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે તે જ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો જ !
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ' ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની કે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
આ પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભર ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થવરૂપ ગણાતી હેવાથી સકળ સંઘને તીસ્વરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ,
પાંચ જિનાલયો : ૧ મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ 4 નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી 1 જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. 5 ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, તે આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જ્યોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ રને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા ટારને આશ્રય મળતું હોય છે. છે. જ્ઞાનમંદિર શ્રી શાંતિચદ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જૈન 8 ૧ બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગ જ્ઞાનની અપૂર્વ જત જલતી રહે છે.
- ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્મદાતા છે. પરમપકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ.
આ. શ્રી શાન્તિચન્દ્ર , મ, તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ માને છે 'ઉપકાર ભૂલી શકાય એવું નથી.
તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર -ભીલડી-વાવ છે 1 થરાદથી બસ ચાલું છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારો. મુ. ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું { નકકી કર્યું છે.'
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફોન ૮૪૬૯૭૧