________________
વર્ષ ૮ : અંક ૩૩ તા. ૨૩-૪-૯૬ :
xooooooo
: ૭૭૯ : ૨
શાસ્ત્ર કહ્યું છે કે, અચરમાંવત્તકાળમાં એટલે કે એક પુદગલ પરાવર્ણકાળથી અધિક છે સંસાર ને બાકી છે તે જીવ ગમે તેટલે પ્રેમ કરે તે પણ તે ધર્મ, ધર્મરૂપ બને ? કે નહિ. તે ધર્મ તેને સંસારનું સુખ આપે પણ આત્માને ધમ ન પામવા દે. અભવ્ય છે ( દર્ભવ્યો અને ભારે કમર ભવ્ય જીવો નિર્દોષ ચારિત્રનું પાલન કરી અનંતીવાર નવમા ? આ વેયકે જાય છે છતાં પણ ભગવાનને ધર્મ પામતા નથી. કારણ કે તે અર્થ—કામને જ છે 9 ભિખારી છે. અચરમાવર્તાવતી જીવોને ધર્મ કરવા છતાં ધર્મ કરવા જેવો લાગે જ છે છે નહિ. > જીવ ચરાવમાં આવ્યું હોય અને લઘુકમી થયા હોય તે જીવ પિતાની છે
સમજનો ઉપયોગ કરે તે અર્થ અને કામ માટે ધર્મ કરે જ નહિ. તે જીવ સમજે છે છે કે “અર્થ અને કામ ભૂંડ છે, ઈચ્છવા જેવા નથી, ભેળવવા જેવા મેથી, મેળવવા જેવા { નથી, તે બે જાય તે રવા જેવું નથી અને એને મૂકીને જવાનો વખત આવે તે ખુશી છે { થવા જેવું છે. હાશ! કાશ ગઈ. 8 ” તમારી પાસે પૈસા છે તે ચાલ્યા જાય તે તમને દુખ ન થાય ને ? 3 સભા મન મનાવી લઈએ.
ઉ. આધ્યાન કરી કરીને ઘણા મરી ગયા. પૈસા ગયા, પણ પાછા પણ ન ! આવ્યા. - તમને અર્થ અને કામ કેવા લાગે છે? ભૂંડા લાગે છે કે મેળવવા જેવા લાગે છે છે છે? છઠવા જેવા લાગે છે કે ભગવા જેવા લાગે છે? લેવા પડે તેને પાપને ઉદય છે મન કે, યુદય માને છે તે બે પુણ્ય વિના મળે નહિ પણ તે બેને મેળવવા જેવા છે 8 માને તે ભયંકર પાપોદયવાળે જીવ છે. તેને શા મહામિથ્યાષ્ટિ કહ્યો છે. તે તે 8 છે કહે કે, “તે બે વિના તે ચાલે! તે તે મેળવવા જ જોઈએ. તેને મેળવવા મહેનત ! { કરવી જ જોઈએ, ભેગવવા જ જોઈએ. આવું માને તે સમકિત આવે? તમારે સમકિત | જોઇએ છે?
સબા તે માટે તે આવીએ છીએ. . # ઉ. તે અર્થ અને કામને ભૂંડાં લગાડવા જ પડશે. એકાંતે ભૂંડા જ છે એમ છે ૪ કહેવું પડે. તે બેની જરૂર પડે તે ય ભૂંડું જ છે એમ માનવું પડશે. તે જ વિરાગ . છે જીવતે અને જાગતે રહેશે.
ક્રિમશ . !