SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) થવાથી વાસ્તવિક રીતિએ ત્યાગ જ છે. આમ કહીને એ સ્પષ્ટ કરે છે કે- પંડિત "પુરુષે હમેશા ફેલની એટલે પરિણામની જ પ્રધાનતાને ગણે છે- જુએ છે. કેમકે, ધીરપુરુષ નિપુણ બુદ્ધિથી પરિણામ દષ્ટિને જેનારા હોય છે એટલે કે ભાવિ પરિણામને વિચાર કરીને જ પ્રવૃત્તિ કરનારા હોય છે. હવે આ દૃષ્ટાંતના ઉપનય સમજાવે છે. ( સ તે સહ સંપાયણેણુ જીવવિજજા સંભવાઓ પુરિચિઅમે અં એવ, સુપખિએ મહાપુરિસે સંસારકતારડિએ અમ્માપિઇસંગએ ધમપડિબદ્ધ વિહરિજજા તેસિ તત્થ નિઅમવિણસશે, અપત્તબીજઇ પુરિસમિત્તાસજજે, સંભવંતસમ્મરાઈઓસહે, મરણાઇવિવાગે, કસ્માટાંકે સિઆ તત્થશે સુશ્કેપકિખએ પુરિસે ધમ્મપડિબંધાઓ, એવંસમાલોચ અ-વિણસં. તિ એ એ અવસ્મ સમ્મત્તાઇઓસહ વિરહેણ તસ્સ સંપાડ વિભાસા કાલસહાણ અએઆણિ વવહાર તહા સંઠવિા સંકવિઅ, ઈહલોગચિંરાએ તેસિં સન્મ સહનિમિત્ત, વિસિદ્દગુરમાઇભાવેણુ સવિચિત્તિનિમિત્ત ચ, કિચકરણે ચયમાણે, સંજમપહિવત્તીએ, સાહસિધિએ એસ ચાએ અચાએ તત્તભાવણુએ . “અચાએ ચેવ ચાએ મિચ્છાભાવણુઓ તરફલમિસ્થ પહાણું પરમથઓ ધીરા એ અદેસિસે આસનભવવા છે તે પુરૂષ પોતાના માતા-પિતાદિકને તે સંભવ હેવાથી ઔષધ લાવી આપી જીવાડી શકે છે. માટે આ રીતે ત્યાગ કર એ ઉચિત જ છે. (કમથા) a fઅનુ. ૫૪૫નું ચાલ]. બતાઠયું છે તે ખબરદાર ! ચાલે જ, કાઢીને વિભીષણના ખેળીયાને આ પલક- આ નગરીમાંથી. માંથી ખત્મ કરી નાંખીને ખાક કરી અને ... ઉન્માર્ગમાંથી બચાવવા માટે નાંખવા માટે વિભીષણ તરફ દેઠિયા. અને સામેથી શસ્ત્ર વગરના ભકટીથી પૂરેપૂરો પ્રયાસ કરવા છત ઉમાગમાં ભયંકર બનેલા વિભીષણે રાજસભાના વધુને વધુ ખુંપતા જનારા સગા વકિલ થાંભલાને ખેંચી કાઢીને ત્રણ ખંડના બંધુને આખરે ત્યાગ કરીને વિબીષણ સમ્રાટ રાવણને રગદોળી નાંખીને તેના પ્રચંડ શક્તિશાળી ત્રીશ–વીશ અક્ષૌહિણી રામ રમાડી દેવા માટે એ સ્તંભ રાવણની સેના સાથે સમાગના આરાધક રામચંદ્રસામે ઉગામ્યો. જીની પાસે આવવા નીકળી ગયા. જરીથી વચ્ચે પડીને, ઈન્દ્રજીત અને | (જન્મભૂમિ સ્વગીલી લંકા ઉપર કુંભકણ રાવણ અને વિભીષણને યુદ્ધ કરતાં અટકાવી દીધા. . આવનારી ખતરનાક આફતન. કલ્પનાથી [, અને વિખંડ સમ્રાટે (સત્તાવાહીસ્વરે) ૧૭ 2. વિભીષણે બને આખેમાં ઉગી આવેલા કહ્યું કે ખાનારનું ખોદનારા ! આશ્રયનું સુના કુલની બે-ચાર એજલિ ધરી નખેદ વાળી ઘેર ખેડનારા અંગારા દઈને વતનભૂમિ અને દેશવાસીઓને જેવા નિમકહરામ! હવે ફરી તારૂં મેટું અલવિદા કરી.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy