________________
શ્રી જૈન શાસન (અઠવાક) .
લાગી.
પ્રભાવક આરાધના થઈ અને તેઓશ્રીને આદિ તથા પૂ.સા. શ્રી હ્યુરન્દ્રપ્રભાશ્રીજી મ. ઉપદેશ ઝીલીને ભાવિકેએ થાણ તીથને આ િસંઘમાં પધાર્યા હતા. કલ્યાણથી પૂ. “ સંઘ કાઢવાનું નકી કર્યું. શેઠ શ્રી ભરૂ– સા. શ્રી ભવ્યદર્શનાશ્રીજી મ આદિ મલજી કનૈયાલાલજી કે ઠારી રીલીજીયસ પધાર્યા હતાં. ટ્રસ્ટ તથા આજકો તરફથી આમંત્રણ કા. વ. ૭ ના સવારે ૬ વાગ્યે શ્રી પત્રિકા મેકલાઈ અને તેયારીઓ થવા સંઘનું પ્રયાણ આઠ પૂ. આ. દેવોના *
સાનિધ્યમાં થયું હતું. ગાર્ડન પાસે યાત્રા સંધનો ભાભ લેનાર ૧૧ માંગલિક થયું. પછી ગોવાલીયા ક જન ભાવિકે (૧) રતનચંદ હેમચંદ સુખડીઆ દેરાસર તથા પેરજેટ હીલ કુમુદ મેન્શન (૨) રસીકલાલ બાપુલાલ પરીખ (૩) દેરાસર દર્શન કર્યા બંને જગ્યાએ સંઘદલપતભાઈ ચમનલાલ શાહ (૪) વીરચંદ પૂજન થયા. દાદર હાલારી વિશા ઓસવાળ પૂનમચંદ બાપલાવાળા (૫) સેવંતિલાલ સમાજ વાડી પાસે આવતાં સમાજના ઘણા મોતીલાલ શાહ (૬) ચીમનલાલ ચત્રભુજ આગેવાને સ્વાગત માટે આવ્યા હતા. શાહ (૭) નગીનદાસ ડુંગરશીભાઈ શાહ. વાડીમાં મુકામ કર્યું માંગલિક થયુ. બપોરે (૮) મહાસુખભાઈ રીખવચંદ શાહ (૯) પૂ. આ. ભ. નું પ્રવચન થયું. સમાજના
હનલાલ મંગળજી ગળાવાળા (૧૦) ભાઈઓ તરફથી. સંઘપતિએનું બહુમાન પ્રેમચંદ ઈશ્વરલાલ સંઘવી - (૧૧) એક થયું. તથા સંઘમાંથી ૪-૪ રૂા. અને સદગૃહસ્થ.
ઓસવાળ સમાજના ભાવિકે તરફથી - કાતિક વદ ૬ ના સવારે પૂ આ. ૧૧-૧૧ એમ ૧૫-૧૫ રૂ. નું સંઘશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. આ પૂજન થયું. ઓસવાળ સમાજમાંથી થયેલા શ્રી વિજયલલિતશેખર સુમ. પૂ.આ. શ્રીવિ. ચારે આચાર્યોની નિશ્રામાં સંઘ આવેલ રાજશેખર સુ મ. તથા પૂ.આ. શ્રી વિ.વીર- હેવાથી સમાજના ભાવિકેમાં ઘણે ઉત્સાહ શેખરસું..આદિનું સવારે ૯ વાગ્યે સાયું હતું. સાંજે પૂનમ બાબુના મંદિરે દર્શન થયું. આ. કે. ના પ્રવચન બાદ ૫-૫ રૂ. કરવા ગયા. તેમના પરિવાર તરફથી સંઘનું સંઘપૂજન સંઘપતિએ તરફથી થયું. પૂજન થયું. બપોર પછી પૂ. આ. શ્રી વિજયજયકુંજર કા. વ. ૮ ના પ્રયાણ કરી માટુંગા સૂ મ. પુ. આ શ્રી વિજયમુકિતપ્રભ સુ. ચમનજી દર્શન તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી મ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદય સૂ. મ. દેરાસરે એ ત્યવંદન થયું સંઘ તરફથી તથા પૂ. આ. શ્રી વિજયકનકશે ખર સૂ મ. સંઘપતીઓનું સન્માન તથા સંઘપૂજન આદિની પણ પધરામણ થઈ હતી. થયું. ત્યાંથી ગોવીંદજીભાઈ જેવંત નાના
પૂ. સા. શ્રી પીયુષપૂર્ણાશ્રીજી મ. જીન મંદીર દર્શન કર્યા શેઠશ્રી એના