________________
- riaran
weekતરક જmવિજયટી &#જી મહારાજના - - MALACA zorgt eunov va PIO PUNUN 34120447
-તંત્રી :
મિચંદ મેઘજી ગુઢ
શાહની
AAKANT • કવાડક. : - "WNશાળા1 gિi ૪. શિવાય ૩ માસ ૨
હેમેન્દ્રકુમાર મનસુજલાલ સte :
(૪૦ | કીરચંદ રૈe
(વઢવ) 1 યેદ રશ્મી ઢR.
(જa)
3 વર્ષ : ૮ ] ૨૦૫ર મહા સુદકિ.-૧૦ મંગળવાર તા. ૩૧-૧-૯૬ [ અંક ૨૨ .
જે પ્રકીર્ણક ધર્મોપદેશ કી “
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા - ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય | મુંબઈ –૬. (પ્રવચન ૭ મું)
(ગતાંકથી ચાલુ) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના
મંદિર માટે કેશર-સુખડ, પૂબરીના પગાર વગેરેની ટીપ થાય છે ત્યારે શ્રીમંતે ? ન જોયા કરે છે. કાઈ શ્રીમતી એમ કહે છે કે, “શેની ટીપ કરે છે? મારે ત્યાંથી લઈ જ 4 જજો.” શ્રીમતિ હયાના દરિદ્રી પાકયા માટે સાધારાણુની ટીપ કરવી પડે છે.
તમારી બધી ટીપ કેવી રીતે થાય છે તે અમે જોઈએ છીએ. ટ૫માં ભરાવનારા તે ય બહુ ઓછા છે. ઘણા હોશિયાર તે ટીપમાં કદી ભરાવતા જ નથી. ટીપ ભરતી વખતે તમને શરમ નથી આવતી ? ૫૦૦૦નું કામ હોય, પોતે એકલ કરી શકે તે હેય છે. અને તે એકાવનથી શરૂઆત કરે તે ઢીપ પૂરી થાય ખરી ? કઈ વધારે ભરે તે તેની છે સામે આંખ કાઢે તેવાં નંગે ઘણાં છે. જે બધા પોત-પોતાની શકિત મુજબ રીપમાં 8 ભરવા માંડે તે ટીપે પૂરી થઈ જાય.
- આજે અમને તમને સોને સારામાં સારી ધમની સામગ્રી મળી છે. ધારીએ તેટલો | ધર્મ કરી શકીએ તેમ છીએ, છતાં પણ હજી જોઈએ તે ધર્મ કરતા નથી. તેનું એક જ કારણ છે કે, અમને પ્રમાદ ભૂંડે લાગ્યું નથી અને તમને સંસારના સુખને което е