________________
વર્ષ ૮ અ ક-૧૦ તા. ૩૧-૧૦-૯૫ :
ભુવનભાનુસૂ મ. સાથેના પત્રવ્યવહારનુ પુનઃ મનન કરવું જરૂરી છે.
આ
હકીકતમાં જે પ્રામાણિક હો તા બધા પત્રવ્યવહાર શ્રી સંધના હિતખાતર અક્ષરશઃ પ્રગટ કરી તા લેાકેાને ખરેખર સત્ય જાણવા મળશે. બાકી આજના રાજ કીય પક્ષા જેવા ચાળા કરવાથી કે ખાટી કાગારોળ મચાવવાથી કે સત્યને ઢાંક પિછાડા કરવાથી સ્વ- પર અનેકનું અકલ્યાણુ અહિતના ભાગી ખના છે. તેમાં બે મત નથી.
બેશક ! આવી હિ‘મત આજે કાઇનામાં નથી. તેની હિંમત – મર્દાનગી એક જ મહાપુરૂષમાં હતી ! તે ખુમારી તેમની સાથે ગઈ ખાકી રાષ્ટ્રીય સ્તરે ઉજવાતી ભગવાન શ્રી મહાવીરદેવની ૨૫૦૦ મી નિર્વાણ તિથિના તેઓ પૂ. શ્રીએ જે રીતના વિરોધ કહેલ અને તે સંદર્ભમાં ત્યારના શ્રી આણુંજી કલ્યાણુજીના પેઢીના પ્રમુખ શ્રી કસ્તુર માઇ લાલભાઇ સાથેના સ'પૂર્ણ પત્ર વ્યવહાર શ્રી સ`ઘના હિત ખાતર જેઓએ પ્રગટ કરેલા જે આજે દસ્તાવેજી પૂરાવા બની ગયેલ છે. વાત વાતમાં આવી રીતના ક્વતા પત્રો પ્રગટ કરનારાએ આ બાબત પર ગ ́ભીર પુખ્ત વિચારણા કરી સપૂર્ણ પત્ર વ્યવહાર પ્રગટ કરવા જરૂરી લાગે છે.
આ વાવ ઘણાને કડવી દવા જેવી માઢું...ગાડનાર લાગવાની છે. પણ જો જેમ ભય'કર પાપ કર્યું તે તેની શુદ્ધિ માટે તેના કરતાં પણ વધારે ઉમદા
: ૩૨૭
વિચારણા અને ઉપાયે નું સેવન કરવું પડે છે. રાગ વધુ વકરેલા હાય તે તેને નાથવા જેમ જલદ ઉપાયા કરવા પડે છે તેમ આવા ચેપી રાગીએના ભય કર જીવાણુએ ફેલાવનારથી ભડ્રિંક લેાકેાને બચાવવા ઉપાયે પણ આકસ જ લેવા પડે જેમ ઘી પાતે જાતે જ ખચવા માટે દામ પણ દેવરાવે ને નસ્તર પણ મૂકાવે તેમ ભેાળા જીવને બચાવવા જે ઉપાય જલંદ તા જલદ પણ કરવા ખૂબ જ જરૂરી છે. બાકી રાગ જો એવા વકરશે તા કાઈ જ માજી હાથમાં નહિ રહે ત્યારે પસ્તાવાના વખત આવશે કે આપણી પાસે બધી જ સાધન સામગ્રી છતાં ય પીછે હઠ થઈ કે હાર થઈ. તેમાં કાળને દોષ કાઢવા કરતાં આપણી અણુ ઘડનીતિ-અણું આવડતના દોષ કાઢવા જરૂરી છે. પશુ આ વાત તા શાસનપ્રેમી આત્માઓને જ ગમવાની છે, ખીજા તે થુત્કારૢ કાઢવના છે. સાચા વફાદારા વારસદારો ગણાનારાઓની નિષ્ક્રિ યતાથી જે નુકશાન થથું છે. થાય છે તે કાઈ રીતિઓૢ ઇતિહાસકારો કે ભાવિ સુર પેઢી મા નહિ જ કરે.
પણ
જે શાસકાર પરમમિત્રએ ૮૪-૮૪ ચેાવીશી સુધી જે પુણ્યાત્માનું નામ અમર રહેવાનુ છે તેવા ચૌ પૂર્વી મહાત્મા શ્રી ઘુલિભદ્રજી મહામુનિની એક ભૂલને ભૂલ તરીકે જણાવે છે. શાસ્ત્રમાં નોંધે છે. અને બધા જ લાકો વાંચે–સાંભળે છે તે આપણી ભૂલે ને માફી મળશે તેમ માનવું તે આત્માની ઘણી જ અચૈાગ્યતા અને અપાત્રતા છે.