________________
- azzoooooooo છે વર્ષ ૮ : અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬:
મહાત્માની સ્વગતિથિ ઉજવીએ તેને અનુભવ છે. તપ-ત્યાગ વગેરે એવા છે ૧ ગુણ છે જે બીજા ગુણેને ખેંચી લાવે. જેને સામાન્ય ગુણેને અભિલાષ પેદા થયે હેય છે તેવા અને તપ-ત્યાગમાં આનંદ અનુભવે. તપમાં કષ્ટ પડે તે સમજે કે વધુ નિશ આ થઈ રહી છે. તે રીતે તપમાં આગળ વધેલા મહાતપસ્વી થઈ ગયા.
માગળ રાજકુમાર, શ્રેષ્ઠી પુત્ર આદિ દીક્ષા લેતા તે અત્યંત સુખમાંથી આવેલા છે { મહાકષ્ટો વેઠતાં થઈ જતા અને કામ સાધી જતા. શ્રી મેઘકુમારની વાત યાદ છે ને ? રે કેટલા નિરોગથી દીક્ષા લીધેલી. પણ પહેલા દિવસે જ ઊંઘ ન આવી, ઘેર પાછા જવાનું
મન થયું. ચિંતામાં પડી ગયા. નિર્ણય કર્યો કે, સવારના ભગવાનને પૂછીને ઘેર પાછા જ તે જવું. એ મને એમ ગયા હતા તે ભગવાન શું કરત? ભગવાન પાસે ગયા તે ભગ- 1 છે વાને કહ્યું કે, “વત્સ ! બહુ દુર્બાન કર્યું સાંભળતાં અચકો આવ્યા. વળી કહે કે 8 છે “આ સંસારમાં દુખ વિના છે શું? સંસારમાં આ જીવે અનંતાનંત દુખ વેઠયા છે. છે. ૨ નરકાદિના દુખની ખબર છે? હાથીના ભવમાં કેટલું દુઃખ વેઠયું છે.” તે બધું યાદ છે 8 કરાવતા તેઓ જાગી ગયા. આવો સુકમાલ જીવ મહાતપસ્વી શી રીતે બન્યું હશે તે હું સમજાય છે? જાગી ગયા પછી તપ કર્યું જ જાય. માટે જ લખ્યું કે–ચાલે છવ $ જ તણે બ.” શરીરનું બળ ગયું. જીવના બળે જ ચાલે છે. શરીરને પૂછતા નથી, તપ છે ૨ કરે છે, તપથી, શરીરને દુ:ખ અનુભવાય છે અને આત્માને સુખ અનુભવાય છે. માટેજ 3 { કહ્યું કે “રહે કઈ મહા સુખમ્” શરીરના સુખના ટૌરી જીવો જ આત્મા સુખને છે તે સમજે અનુભવે. ભગવાને આજ્ઞા કરી કે એ તપ કરે, જેથી ઇન્દ્રિયની શકિત ? છે ઘટે નહિ, સંયમ યોગો સદાય નહિ અને મન અમંગલ ચિંતવે નહિ. જેનું મન છે છે સારું ને તે દુ:ખ પણ કલ્યાણકારી ! તે અનુભવ ભગવાનના સાધુપણામાં થાય. આ છે છે શરીરના સુખે પ્રત્યે તમને નફરત જાગી છે? આ શરીરના સુખ ઉપર નફરત છે 8 જાગી તે સમજી લેવું કે શ્રી વીતરાગ દેવનું શાસન આપણને સ્પર્શવા છે માંડ્યું છે. આ સુખ પ્રત્યે સૂગ વધી હોય, સુખ છોડવાની ટેવ પાડી હોય, દુઃખને ઊભું કરી વેઠવાની ટેવ પાડી હોય તેવા જીવને અંતે સમાધિ મળે. રે મહાત્માઓને જીવતાં ય સમાધિ હોય અને મરણ પણ સમાધિવાળું પામે, ગતિ પણ 8 સારી પામે, ત્યાં ય શાસન હયામાં બરાબર રહે એટલે મોક્ષ સાધક સામગ્રી મળે ત્યાં જ કે જ જમે. ધર્મ પામ્યા અને ધર્મ બરાબર સાચવે તે ત્રણ-પાંચ કે સાત ભવમાં મેલે ?
જાય જ. કર્મ નડે તે ય તેના વધુ ભવ તે નહિ જ, સંખ્યાતા ભવ જ. છે આપણે બધાએ આપણા હ યાને જાણવા રોજ આત્માને પૂછવાનું કે, દુન્યવી