________________
इहलोए परलोए हवन्ति बुक्खाई जाइं चिरकालं ।
सव्वाई ताई जीवा इंदिअवसगा अणुहवन्ति ॥ આવક તથા પરકમાં જે દુખે છે, તે સઘળાં ય ને, ઈ ને પરવશ છે બનેલા છ લાંબે કાળ અનુભવે છે.”
આ સંસારનું સર્જન ઇન્દ્રિયની આધીનતામાં જ છે. કેમકે, ઈન્દ્રિયોને આધીન + બનેલા છ માટે એવું એક કાર્ય નથી, જે અકાર્યરૂપ હોય! પંચેન્દ્રિય પણું પુણ્ય
વેગે પ્રાપ્ત થવા છતાં પણ જેઓ પોતાની ઇન્દ્રિયને કાબુમાં નથી રાખી શકતા તેમના # માટે ઈન્દ્રિયોને મેહની દૂતી કહી છે તે વખતે યથાર્થ બને છે. કેમકે કહ્યું છે કે– 8 છે ત્રણે જગતમાં કમને જ પરવશ એને કોઈ જીવ જોવામાં આવતું નથી કે જે, ઈન્દ્રિ છે જેના વિકારથી મહીત ન થયો હોય. તેથી જ ઉત્તમ મર્યાદાના ન શ પુર્વક જગતને 8 છે નાશ પમાડનાર હોય તે આ ઈનિદ્રાની અધીનતા જ છે.
દુનિયામાં પણ સજજન તરીકે તે પૂજાય છે જે પિતાની ઇનિંદ્રને સંયમમાં ? ન રાખે છે. બાકી ઇન્દ્રિયને અસંયમ કરનારથી સૌ સે ગજના નમસ્કાર કરે છે. માટે જ જેમનું મન ઇનિદ્રાના વિકારોથી જરા પણ મોહિત થતું નથી. તેવા જ આત્માઓ છે
–અસુરે અને મનુષ્યથી પૂજનીય બને છે. - જે આત્માઓ ઈદ્રિયોના માલિક બને છે તે જ મુક્તિ સ્ત્રીના અધિકારી બને છે
છે. કેમકે, આ પૃથ્વી પર સમય રૂપ ચપાટ નામની રમતનું પાટીયું છે જેમાં દિવસ છે તથા રાત્રિ રૂ૫ સેગઠાં છે અને શુકલપક્ષ તથા કૃણ પક્ષ રૂપ તે સોગઠાને ચલાવનારા છે છે ધરે છે. તેમાં સાચે બુદિધશાળી આત્મા જ વશ કરેલ ઈદ્રિરૂપી પાશાએથી મેલને { મેળવે છે અર્થાત્ રમતમાં જય પામે છે અને બીજા મૂખ લે કે ઈન્દ્રિયોને વશ બની છે પ્રાપ્ત થયેલા મોક્ષને પણ હારી જાય છે.
ઈન્દ્રિયોને જય એ જ સતિ-મુક્તિનો રાજમાર્ગ છે અને ઈન્દ્રિય થી જય એ છે - દુર્ગતિ-સંસારને માર્ગ છે. | માટે હે આત્મન ! તારે તારું એકાતે કલ્યાણ સાધવું તે ઈન્દ્રિયોને જીતવા ? માટે જ બધી મહેનત કરે. તેમાં જ સાચી પ્રાશીલતા છે. શુભાતે પ્રસ્થાન !
-શ્રી પ્રજ્ઞાંગ છે.