SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ લાદેશે વિસરીશ્વરજી મહારાજની છે DAM Hoon eunior era Preilony Pul Meu zuz24 રન કારdી { આવા પ્રકાર -તંત્રીએ પ્રેસવેદ દાજી ગુઢકા - ૮મુંબઈ) .હેમેન્દ્રકુમાર મનસુખલાલ ૨૪૯ (૨૪૦ ટ). ' અરેજચંદ્ર કીરચંદ કat) ૪૨૮ હજa # (જજ). आज्ञाराच्दा विराम दाच. शिवाय य भवाय च ? ' વર્ષ : ૮ ] ૨૦૫ર પિોષ વદ-૩ મંગળવાર તા. ૯-૧-૯૬ [ અંક ૨૦ જ પ્રકીર્ણક ધર્મોપદેશ , -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! છે ૨૦૪૩, અષાઢ સુઠિ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 8 મુંબઈ ૬. (પ્રવચન ૮મું) . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, * ક્ષમાપના –અવ૦ ) 8. जह नाम कोइ मिच्छो, नगरगुणे बहुविहे वियाणंतो । છે " રહે, મારું શું અસંતી શા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકાર છે ન પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી રહ્યા છે કે, જયાં ? 5 સુધી જીવને મુકિત વિના બીજે સાચું સુખ નથી તેમ સમજાય નહિ ત્યાં સુધી તે છે છે ગમે તેટલે ધર્મ કરે તે પણ તે ધર્મ વાસ્તવિક કેટિને બનતું નથી. આપણે બધા 8 ધર્મ કરીએ છીએ. કેઈ આપણને પૂછે કે શા માટે ધર્મ કરે છે તે શું જવાબ છે છે આપીએ ? આ પણે મોક્ષે જવા માટે જ ધર્મ કરીએ છીએ એમ કહીએ ખરા? આજે છે માટે ભાગ મૂરિછમની જેમ ઘમ કરે છે. બજારમાં જનારા, મહેનત મજુરી કરનાર છે બધાને પૂછીએ તે એક જ જવાબ આપે કે, પૈસા કમાવવા છે અને તેનાથી મળતું સુખ ભોગવવું છે. તેમ ઘમ શા માટે કરે છે–એમ પૂછીએ તે—મારે સંસારનું સુખ {. છે જોઈએ છે તે માટે પૈસા જોઈએ છે માટે ધર્મ કરું છું' એમ જવાબ આપનારાં હજી છે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy