SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ BIGTE PLEK .81187 EASYIHAELorenzog HD1210801 ini UTCW gora euro e Riclone P34 Nel Yuzo y વાહ** તંત્રી f ook Alda પ્રેમચંદ મેઘજી શુઢ - ૮jલઇ) હેમેન્દ્રકુમાર મજમુજલાલ exc, (ete) હજચંદ્ર કીરચંદ હો વ8વ૮). ' , વાર્ડિફ • • • NS • કવા(ઉફ • 1 ઝાઝા વિMiા. શિકય મા •' ' (scજ જ8 ૬ વર્ષ: ૮ ] ૨૦૫ર કારતક સુદ-૧૫ મંગળવાર તા. ૭-૧૧-૯૫ [ અંક ૧૧ જ પ્રકીર્ણક ધર્મોપદેશ કક -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કે ૨૦૪૩, આ સુદિ-૯ ને રવિવાર, તા. ૫-૭–૧૯૮૭ શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, જ મુંબઈ–૬ (પ્રવચન પાંચમું) (ગતાંકથી ચાલુ) . (શ્રી જનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના– –અવ૦) આજે ઘણા શ્રીમંતે ભીખારી થઈ ગયા તે તમે જોયું નથી. તેમાં જે ડાહ્યા 5 હતા તે કહેતા કે, “મેં સમજવા છતાં ખોટું કર્યું માટે મારી આ હાલત થઈ. બીજા ? કહે કે, આ દેશકાળ ખરાબ છે, લોકે ખરાબ છે. પણ પોતાની ભૂલ ન જુએ. 4 પોતાની ભૂલ એ તે સુધર્યા વિના ન રહે. અધર્મ મજેથી કરે છે તે હુએ છે કહેવાય ને? તેવાના વખાણ અમે ન કરીએ. “અનીતિ કરવી પડે છે તેમ કહે તે હજી ? R તેને નભાવાય પણ “અનીતિ વગર તે જીવાય જ નહિ, ચાલે જ નહિ” આમ કહે છે કે ચાલે? જે નીતિપૂર્વક બંધ કરે તે ભુ જ મરે તેમ જે પૂરવાર કરે તે હું તમારી ? દીક્ષા લઉં ! - પ્ર. આજે ધર્મ સંભળાવવાનું માધ્યમ બદલાયું તેમ વેપારીનું ય માધ્યમ ૬ { બદલાયું છે. ઉ૦ આજે વેપારી જુઠ ન બેલે, અનીતિ ન કરે તે ચાલે નહિ, આ બધા જ | કરે છે તે સારું કરે છે તેમ જે સાધુ કહે છે તે સાધુની જીભ કપાઈ જાય, તેને એકેન્દ્રિયમાં જવું પડે. તમારી વાતમાં હા એ હા કરે તેને પાટ ઉપર ન બેસવું ?
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy