________________
વાણીનું વિષપાન પચાવનારે પુણ્ય કરૂષ!
–પૂ. સા. શ્રી અનિલણથી એ. - - =
= = = = . ! આ જગતમાં જેટલા મહાપુરુષો થય છે, થાય છે અને થશે તે બધા સત્ય તત્વની જિજ્ઞ સામાંથી જ પ્રગટે છે. જિજ્ઞાસાએ જ ધર્મતત્વને પામવાને પ્રણ છે. સાચી જિજ્ઞાસા પેલા થાય એટલે આત્મા તેને પામવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ એટલું જ નહિ તેને આચરવા માટે પણ આત્મબળ પ્રગટે અને સઘળા થ અવરને મજેથી ઓળગે જાય, સઘળા ય વિદનેને જીતી પિતાના ધ્યેયને પામે જ ! આવા વિષમકાળમાં થયેક્ષ આવા મહાપુરુષ એટલે પરમોપકારી પરમારાથપાઇ, પ્રાતઃ સમરણીય સુવિહિત શિરોમણિ પૂજય પાદ તાપ પરમગુરુદેવેશ પ. પુ. આ. શ્રી વિજય રામચસૂરીશ્વરજી મહારાજા ! જેમની વસમી વિદાયને એક યુગ પલકારામાં પૂરો થઈ ગયે. જેમની સુમધુરી યાર હું પણ વિકસિત પુરી કળી જેવો તેટલા જ છે ને તાજી છે. ક્ષણેક્ષણ સભામાં અને તાગને અનુભવ કરે છે તે સ્ત્રી સુલભતાથી આંખમાં ઝળઝળીયા લાવી દે છે. ખરેખર આવા વિષમકાળમાં આવા અધિકાર પૂ. ગુરુદેવ ન મળ્યા હતા તે શું થાત !
ખરેખર મુહિંત સાધકે એ પૂર્યશ્રીએ ચારિત્ર કાગની રક્ષા માટે જે સંધ વેિઠયા, ધીરતાપૂર્વક મજેથી તે ચારિત્રમાં ખુલે કરી શકો." ભલે લોક માને કે ને માને પણ વિરોધીઓને ય હવાથી કબૂલ કરવું જ પડે કે, દીક્ષા માંગે ખુલે કરનારા આ જ મહાપુરુષ હતા. શ્રી સંઘમાં દીક્ષાઓ વધી તે પ્રતાપે આ જ પુણ્ય પુરૂષને છે. કઠીનાઈથી ડરે તે બીબ, આ નહિ. કઠિનાઈ જ નિતિને માગ ખેલી આપે છે અને તેના ફળ આજે આપણે અનુભવીએ છીએ, તેમનું જીવન જ અનેકને માટે દશ રૂપ બને છે.
સમ્યકજ્ઞાનની અદભુત પરિણતિ અનુપમ વિવેક શક્તિ અને અનંત જ્ઞાનીઓના વચન ઉપર અવિહડ અવિશ્વાસ એ જ જેમના જીવનની વિશેષતા હતી. તેથી જ શાસનના સાચા રક્ષક બની શકેય, એનુરૂપ આરેક અને પ્રભાવક પણ બન્યા શાસન ખાતર સઘળું ફના કરવાની સિંહ વૃત્તિઓ વિંધએ નત મતદે બનાવ્યું. અને શાસનના સત્ય સિદ્ધાન્તને વજ અણનમ રાખી શક્યા. તે જ કારણે કેઈપણ પ્રકારના ભયને કે ધાકધમકીને વશ થયા વિના કે પ્રલોભનેમાં ય ભૂંઝાયા વિના અનેક આત્માને શાસનના રળી બનાવી શક્યા શાસનની વફાદારીએ પોતાના કાર્યોથી જરા, પણ ચુત ન થવા દીધા. ભલે લોકોની ગાળે ખાવી પડી, “જિલી “કજીયાર' બિરૂદેની
*
: