________________
- ચિરંતનાચાર્ય વિરચિત છેજો કે જે જ 2
! – ભાવાર્થ લખનાર - g | – મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
[ ક્રમાંક-૨૪]
[મૂળ અને ભાવાર્થ]
એ
જ
માન અને
E
જેના તાત્વિક પરમાર્થને કઈપણ વિરોધ નવી રીત તા૫શુધ કહેવાય છે. જેમ સ્યાદ્વાદની સિદ્ધિને માટે કહેવાય કે-કમની દર્શન હું બે પ્રકારે છું. પ્રદેશાર્થની વિચારણાએ હું અવયય ના જ પાન અને પર્યાય ની વિચારણાથી હું અનેક પ્રકારને ભાવાત્મા છે ઉપયે . હોય તદરૂપ હું છું,
આવી ભગવાનની સર્વથા નિર્દોષ એવી આપણી પતિત ધમ માર્ગે ચાલનારા એવા છ વડે જ જાણો છો જાણી શકતા પણ નથી. જેમાં ઉત્કૃષ્ટ એવી કમ સ્થિતિની ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને બાંધવાના નથી તેઓ અપુનબંધક કહેવાય અર્થાત પ્રાણના ભેગે પણ ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરનાર, નેતાની વિચાર કરીને જ પ્રવૃત્તિ કરનારા હોય છે તેથી તેઓ જ ભગવાનની આજ્ઞાને સારી રીતે જાણી- સમજી શકે છે. પરંતુ જેઓને કેવલ સંસાર જ પ્રિય છે સંસારના સુખમાત્રના જ ૨ ગી છે એવા ભવાભિનંદી-ભવમાં જ આનંદ પામનારા- તે આજ્ઞા જાણી શકતા નથી. તેઓને તે વિષયે જ પ્રતિભાસ માત્ર થાય તેવું જ્ઞાન થાય છે પરંતુ તેના ઉપર કેયતા રૂપનું જ્ઞાન થતું નથી. અર્થાત્ ઉપર છલ્લું, વાત કરવા પુરતુ જ્ઞાન થાય પરંતુ તે જ્ઞાન પરિણામ ન પામે. હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય તરીકે જાણી હેયનો ત્યાગ અને ઉપાદેયના આદર ન કરે. કહ્યું છે કે
ન યથાડવસ્થિત શાસ્ત્ર, ખવધે વેત્તિ જાનુચિત ધ્યામલાદપિ બિસ્માતુ, નિર્મલ સ્થાવહેતુત
સારાંશ : આંધળે માણસ કયારે પણ યથાવસ્થિત રીતે શાસ્ત્રને જાણી શકાતે નથી, જેમ મેતીયાદિ રોગના કારણે આંખનું તેજ આંખની કીકી સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, પદાર્થના બંધ કરી શકતી નથી. પણ ગ્ય ઉપચારાદિથી મોતિયે દૂર કરવાથી જાઈ શકે છે. તેમ કાળ પરિપાકાદિથી યોગ્યતા પ્રાપ્ત થવાથી શાસ્ત્રના નિર્મલ બાધ