SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) એને તાડપત્ર, કલમે, સહી વગેરે સામગ્રી સહિત રાકેલાં હતાં જેમને દિવસ-રાત એક સાથે કલિકાલ સર્વજ્ઞ આગમાન રહસ્યા, સૂત્ર, અર્થ લખાવત તા કેઈપશુ સામગ્રી ખુટી તા નથી ને એની સ ́ભાળ પણ અઢાર દેશના એ માલિક રાખતા હત વસ્તુપાળતેજપાળે ચે મત્રી તરીકેની ફરજ બજાવતાં ભાવતાંયે ૭૦૦ જેટલા જ્ઞાનભ'ડાર ભરાવેલા, અપ્રાપ્ય એવા ગ્રંથા મળી જાય તે પૂર્વાચાર્યાં પાતે યે સવારથી સાંજ સુધી મેાઢામાં પાણીનુ' ટીપુ· ચે નાંખ્યા વિના લખવા બેસી જતાં ને ગ્રંથોના ઉતારા કરતાં માપાધ્યાય યશોવિજયજી જેમના પેતાના રચેલા લેાકેા પણ જ્યારે આજે આપણે સમજવા અસમર્થ “ બનીએ છીએ, એમણે પોતે હૈ આવે જ અપ્રાપ્ય દળદાર મળી આવેલા ગ્રંથ ત્રણ દિવસમાં રાતેારત લખીને જ્ઞાનવારસે જાળવ્યું છે. ૩૧૦ ૪. જે શ્રુતને સાચવવા મહાપુરૂષાએ લેાકાનું પાણી કર્યુ” એમાંની ઇજારા પ્રતાનુ મેગલ સામ્રાજ્યના કાળમાં રસેઇમાં ઈંધણ તરીકે નિલામ થયુ છે. હારે, પ્રથા નદીમાં પધરાવવામાં આવ્યા. હજારે ગ્રંથે પરદેશ માકલાવાયા. યતિઓના કાળમ વે ત–વે ત માપીને પૈસાથી હજારા પ્રતે વેચી દેવાઇ. પરદેશના પુસ્તકાલયેામાં હજી આજેય પ્રતા જોવામાં આવે છે. જેને પાછી મેળવવા આજે કરેડા ડાલર ખચી એ તા૨ે મળી શકે એમ નથી. હજારા ગ્રંથા ચારાઈ ગયા ને કેટલેક ફણીધર જેવા આગેવાના મે મહિના એ સુધી સભાર્યાં નહી. એટલે ઉધઇના ખારાક બન્યા. મહાપુરૂષ જે લખી ગયા’તા, આપી ગયા'તા એમાંનુ અંશ પણ એ અંશનેય સાગર માની આપણે જો સાચશું તે કોઈક ચુકવી શકવા સમર્થ બનીશું'. જેટલુ જ ખચ્યું છે 'શે . એમનુ' ઋણુ સરક્ષણના ઉત્તમમાં ઉત્તમ રાજમાગ તા એના કટસ્થીકરણની ક્રિયા જ છે. એ ઉપરાંત એના પ્રવાહને કાયમ રાખવા એનું હસ્તલેખન થાય તે સેાનામાં પુગ'ધ ભળવા જેવું થાય. તાડપત્રામાં કે પેાંડીચેરીના સેકડો વર્ષો સુધી ટકે એવા કાગડામાં, તલના તેલના કાજળમાં હીરામેળ અને ખાવળના ગુંદર વગેરે જોઈતા પ્રમાણમાં નાંખી કલાકા સુધી 'ટીને તૈયાર કરેલી સહી દ્વારા, તદ્દન અલ્પ આરભથી બનાવેલી લાકડાની કલમે દ્વારા જ્ઞાનસાહિત્ય ો લખવામાં આવે તેા ખરા અર્થમાં શ્રુત આરાધના થાય. પૂ. ચાર્યાએ કાગળનું ચલણ થેડુ ઘણુ પ્રચલિત હોવા છતાં તાડપત્રના ઉપયાગ કર્યાં એની પાછળનું મુખ્ય કારણુ - એનું ટકાઉપણુ' જ છે. આજના અશાસ્ત્રી કે બુધ્ધિજીવી એમ જ વિચારશો કે છાપખાના મશીને હાવા છતાં સમયની બરબાદીરૂપ અ. હસ્તલેખન ઈ. સદીની વાત છે ? એના જવાખમાં એ જ કહી શકાય કે આજે સાહિત્ય વધ્યુ છે, પુસ્તકા હજારોની સંખ્યામાં મશીનમાં છપાયેલાં જોઇએ ત્યારે મેળવી શકીએ છીએ પણુ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy