________________
ભાભર નગર મહેન
શ્રી સુનિ સુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષ
ૐ શ્રી ભાભર તીની યાત્રાર્થે પધારે 3
પ્રતિષ્ઠા દિન, વિ. સં, ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. વિ. સં. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
ઉત્તર ગુજરાતની ભૂમિ ૫૨,ખનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સેા વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સકળસઘની સમક્ષ ભાભરના ધમ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મદિરથી માઁડિત ભૂમિ તીથ સ્વરૂપ ગણાતી હાવાથી સકળ સધને તીર્થ સ્વરૂપ ભાભરનગરના જિનાલયેાના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે, પાંચ જિનાલયે : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦૦, શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય પુ. શ્રી સ’ભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાના : શ્રાવક શ્રાવિકા સથની આરાધના
માટેના ભવ્ય ઉપાશ્રયા, આય
બિલ શાળા, ભજનશાળા,
પાંજરાધેાળ : જીવદયાની જયાત જલતી રાખતી પાંજરાળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતા હૈાય છે. અને દુકાળના વર્ષમાં ૨૦૦ જેટલા ઢારને આશ્રમ મળતા હોય છે.
'
જ્ઞાનદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા જ્ઞાનમંદિર જૈન માડીગ આદિ સસ્થાઓ દ્વારા સભ્યજ્ઞાનની અપૂવ જાત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવ`તા તરીકે ધમ દાતા પરમાપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. પૂ. આચાર્ય દેવ શ્રી શાન્તિન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ આચાર્ય દેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાના ઉપકાર ભુલી શકાય એવા નથી.
પૂ
તા. કે ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ ખેશ્વર-ભીલડી-વાવ થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે. ભાભર તીર્થની યાત્રાએ પધારા. સુ. ભાભર,, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સદ્દે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનુ નક્કી કર્યુ” છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મ`ડળ (ભાભર) સુ'બઇ ફ઼ાન ન° ૮૪૨૬૯૭૧