________________
૩૮૬ ૪
| શ્રી જૈન શાસન (અઠવાડિક)
સમારંભને સંસારના કાર્યોથી અલિપ્ત થશે. સુખ ભર્યું છે મારા અંતરમાં અને રીશ પ્રભુ ધ્યાનમાં રહીશ પ્રભુના ગુના શોધી રહ્યો છું. બહાર તે કયાંથી મળે? વર્ણન સાંભળી મારે આત્મા લીન બનશે આત્માની અનંત શક્તિ નજીવા સંસારના અને સત્ય વસ્તુનું મને ભાન થશે આવા સુખમાં વેડફી નાંખવી તે મૂર્ખાઈનું ભાવનાથી કરવાનું છે.
કામ છે. દૂર દેશાંતરમાં રહેલા પણ આત્માથી (આજનો માનવી) આપણે આપણું આય જેમ દેવગુરૂની દષ્ટિમાં જ જીવતા પિતાની અનંત શક્તિને મોટે ભાગે વિષયહોય જેમ માતા ઘરનું કામ કરતાં હોવા કષાયમાં એશ આરામમાં ૬વી સુખમાં છતાં પિતાના હાલસોયા પુત્રનું ધ્યાન
વેડફી નાખીએ છીએ કેતાં વેડફી રહ્યા રાખે છે. તેમ આપણે સંસારની પ્રવૃત્તિ છીએ અને એથી તે આત્મ સાધના આત્મા બાજુ લક્ષ રાખી કે આપણે કરવામાં આપણું ચિત્ત લાગતું નથી. અને આત્મા મારે તમારો આત્મા વિષય કષા- એથી કયારેક સત્સંગમાં આવે પ્રવચન યમાં જોડાઈને કર્મ બંધન નથી કરતે ને? સુંદર વાંચન થતું હોય ભાગ્યશાળી આવે
આપણે જે કાંઈ પ્રવૃતિ ધમકિયા ખરે પણ ઝોકા ખાતા હઈએ. કેતા ખરા કરીએ તે આત્મા હિત માટે કરીએ છીએ સમયે ઉંઘ આવે (નિંદ૨) અને ઘરે જઈ કે, અહિત માટે અગર જે આપણે પાપ- ઉંઘવા પ્રયત્ન કરે છે તે ત્યારે ઉંઘ નથી મય પ્રવૃતિ કરતા હોય તે તે પાપ કોના આવતી પણ ઉલટું મન ચગડોળે ચડે છે. માટે કરીએ છીએ (કતાર છું) પાપ કર્મની ગતિ કેવી ન્યારી છે જ્યાં આવીને કરીને હું કયાં જઈશ? આ જે વિચાર જાગવાનું છે ત્યાં આપણને ઉંઘ આવે છે. (આવે તો) આવતો હોય કેઈક દિવસ ઉંઘવાના સમયે ચિત્ત ચગડોળે ચડે છે. પણ આત્મા ભારે પાપ કરતાં પાછો ફરશે. આજે હારમાં ૯૮૦ માણસનાં કેતા ૯૦ અને આ વિચાર ન આવતું હોય ટકા માનવીના મન ચિંતામાં ડુબેલા છે સમજવાનું કે આપણે ચતગતિ સંસારમાં ચિંતા સતાવી રહી છે ને ચિંતામાં માનવ જમવાનું છે.
રાત દિવસે પસાર કરી અમુલ્ય છંદગી મહાનુભાવે? મનને શાંત કરી એકાગ્ર પુરી કરે છે. ચિત્ત ઉપરોકત વિચાર કરવામાં મગ્ન આપણે જેટલા પુદગલના પથારા બનશે તો જરૂર અંતરમાં ભાવરૂપી વધારતા જશું તેટલું મન તેમાં રોકાયેલું પ્રકાશનું તેજ કિરણ ઝળહળી ઉઠશે. રહેશે. પછી ધર્મધ્યાનમાં ધમશ્રવણમાં ને આત્માભાવ જાગતાં પરમ સુખની ઝંખના પ્રભુ સ્મરણુરમાં મન સાથે મેળ નહિ થશે. (માપ) મારૂ પરમ સુખ ક્યાં છે મળે ? આપણને પુદગલને મેહ ધર્મ ધ્યાન ને હું કયાં શોધી રહ્યો છું. તેનું ભાન રૂપી ધારાથી અટકાવે છે ધમાંથી છૂટો